ધ્રાંગધ્રા મોચીવાડ વિસ્તારમા ત્રણેય મિત્રો બેઠા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખસનું ત્યાંથી નીકળવાનું થયું હતુ, અને તેં અજાણ્યા શખસની કાચની બોટલ પડીને તૂટી ગઈ હતી. પણ આ બોટલ ફૂટવાને લઈને મોચીવાડ વિસ્તારના અન્ય શખસો આવી અને તેમના દ્વારા એક સંપ કરી એક શખ્સ ઉપર હૂમલો કરતા ઇજાગ્રસ્ત શખસ દ્વારા સીટી પોલીસમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગત મુજબ કાચની બોટલ ફૂટતાં આજ વિસ્તારમાં રહેતો અજુ જુમા માણેક, યાકુબ માણેક,મહેબૂબ માણેક તેમજ મુસ્તાક રાજા અને અબ્દુલ ઉર્ફે લધીયાં માણેક દ્વારા એક સંપ કરી હથીયાર સાથે આવી રફીક મોવર ઉપર હુમલો કર્યો હતો. જેમાં મુસ્તાક રાજા દ્વારા પગના થાપાનાં ભાગે છરી મારવામાં આવી હતી. તેમજ અજુ માણેક દ્વારા માથાના ભાગે પાઇપ મારવામાં આવ્યો હતો. ત્યાબાદ અન્ય યાકુબ, મહેબૂબ અને અબ્દુલ દ્રારા શરીર ઉપર મનફાવે ત્યાં મૂઢ માર મારવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેમાં વધુ સારવાર માટે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આ બનાવમાં ધ્રાંગધ્રા પોલીસફરિયાદ નોધી વઘુ તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पोलायकलां के पास बस की चपेट में आने से 80 वर्षीय बुजुर्ग घायल, एक की मौत
पोलायकलां के पास बस की चपेट में आने से 80 वर्षीय बुजुर्ग घायल, एक की मौत
रावतभाटा जीवन रक्षक वाहन मे हो रही मादक प्रदार्थ की तस्करी रावतभाटा पुलिस की सूझभूझ से 8 सौ पचास क्विंटल डोडा चुरा एम्बुलेंस से हुआ बरामद
रावतभाटा जीवन रक्षक वाहन मे हो रही तस्करी नए नए हथकंडे अपना रहे तस्कर रावतभाटा मे मादक...
PORBANDAR પોરબંદર એસ ટી બસ ડેપોના પટાંગણમાં મસમોટા ખાડા 13 11 2022
PORBANDAR પોરબંદર એસ ટી બસ ડેપોના પટાંગણમાં મસમોટા ખાડા 13 11 2022
પાલનપુરના ખેમાણામાં ગાયો ઉપર એસિડ ફેંકનાર શખ્સને પોલીસે ઝડપ્યો
પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે એક સપ્તાહમાં 10 ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે...
राजस्थान के मंत्री को संत ने 'कुल के नाश' का श्राप दिया,मंत्री का भी आया रिएक्शन
राजस्थान के केकड़ी जिले के टोडाराय सिंह में गो कथा प्रवचन में संत स्वामी गोपालानंद सरस्वती ने...