આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ થનાર યાત્રામાં પાંચ હજારથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સવારે 9 કલાકે ક્રિકેટ શ્રાઉન્ડથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રામાં અધિકારી પદાઅધિકારી વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા કોલેજોનાં વિધાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે યાત્રાના માર્ગ પર રાષ્ભક્તિને દર્શાવતા ફલોટ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ના વિચારોને વંદન છે
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ના વિચારોને વંદન છે
राज्याच्या मंत्रिमंडळात बौद्धांना मंत्रिपद न मिळाल्याने भाई दीपक केदार आक्रमक@india report
राज्याच्या मंत्रिमंडळात बौद्धांना मंत्रिपद न मिळाल्याने भाई दीपक केदार आक्रमक@india report
'2029-30 तक रक्षा निर्यात 50,000 करोड़ रुपये तक पहुंच जाएगा', IIT कानपुर में बोले राजनाथ सिंह
केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने शनिवार को विश्वास जताया कि देश 2029-30 तक 50,000 करोड़ रुपये...
चक्क रस्त्यावरील पूल कोसळला, घटना कॅमेऱ्यात कैद,सुदैवाने जीवितहानी टळली
चक्क रस्त्यावरील पूल कोसळला, घटना कॅमेऱ्यात कैद,सुदैवाने जीवितहानी टळली