સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામે ખેતરમાંથી યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મારામારી અને હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની લાશ મળી આવી હતી. ત્યાર પછી મોટી મોલડી પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ પોલીસ તપાસ કરતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી યુવાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત લાશને વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા હતા.આ મામલે ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ લાખાભાઇ કરશનભાઇ હોવાનું બહાર આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti Suzuki Car Launches in 2023: मारुति की इस साल लॉन्च हुई तीन दमदार कारें, Fronx से लेकर Jimny तक शामिल
मारुति की इस साल लॉन्च हुई तीन दमदार कार के बारे में बताने जा रहे हैं। मारुति मार्केट में सबसे...
સાંતલપુર રઘુવંશી લોહાણા સમાજની મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
સાંતલપુર રઘુવંશી લોહાણા સમાજની મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
TU researcher unveils secret of distant Dwarf galaxy formation
Anshuman Borgohain, a research scholar at Tezpur University was part of an international first of...
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Neetu Mam English से कैसे हुईं वायरल? Big Boss, Kota और Online Classes पर किया ये खुलासा| Baithki
Neetu Mam English से कैसे हुईं वायरल? Big Boss, Kota और Online Classes पर किया ये खुलासा| Baithki