શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bharat Jodo Yatra: मध्य प्रदेश के जहानारा गांव से भारत जोड़ो यात्रा फिर से हुई शुरू, कई कार्यकर्ता हुए शामिल
मध्य प्रदेश के जहानारा गांव से कांग्रेस पार्टी की भारत जोड़ो यात्रा फिर से शुरू हो गई है। इस...
ব্ৰহ্মপুত্ৰ ক্ৰীড়া আৰু আঞ্চলিক সংস্থাৰ উদ্যোগত শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক গুৰু জয়ন্তী উদযাপন
ব্ৰহ্মপুত্ৰ ক্ৰীড়া আৰু আঞ্চলিক সংস্থাৰ উদ্যোগত শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক গুৰু জয়ন্তী উদযাপন
Bharat Jodo Yatra को स्थगित करने का अनुरोध, केंद्रीय स्वास्थ्य मंत्री ने Rahul Gandhi को लिखा खत
Bharat Jodo Yatra को स्थगित करने का अनुरोध, केंद्रीय स्वास्थ्य मंत्री ने Rahul Gandhi को लिखा खत