શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણામાં સાતમ આઠમનો જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
પાલીતાણામાં સાતમ આઠમનો જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
પાલનપુરમાં વકીલને ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર
પાલનપુરના સિનિયર વકીલને લેન્ડ ગ્રેબિંગના આરોપીઓએ ઓફિસરમાં આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ...
આમ આદમી પાર્ટીએ બારડોલી વિધાન સભા માટે રાજેન્દ્ર સોલંકીના નામની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું
બારડોલી : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની દસ વિધાન સભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી...
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૧૦૦ ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા તા. ૭ જાન્યુઆરી-ર૦ર૩ સુધી લંબાવી આપવાનો જનહિતકારી નિર્ણય
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત લાભ અપાશે* :-
-: *અંદાજે ૧૧ હજાર લાભાર્થીઓએ...