શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25.51 किमी का माइलेज देती है मारुति की ये सब-कॉम्पैक्ट एसयूवी, कीमत 9.14 लाख रुपये से शुरू
Maruti Suzuki Brezza S-CNG ये फैक्ट्री फिटेड सीएनजी के साथ आती है। फैक्ट्री फिटेड सीएनजी से लैस...
જેસરના ફૂલવાડી વિસ્તારમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
જેસરના ફૂલવાડી વિસ્તારમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
Adani Group की कंपनियों के शेयरों ने LIC के 18000 करोड़ डुबोए, 2 दिन में बुरा हाल
अडानी ग्रुप (Adani Group) के शेयरों में आई गिरावट ने सिर्फ दो कारोबारी सत्रों में निवेशकों के...
મહુધા ના સાસતાપુર ખાતે રોડ નું ખાતમુહરત
આજ રોજ સાસ્તપુર ગામે કડી - સાસ્તપુર રોડ થી સ્મશાન તરફ જતા નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં...