શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीड जिल्ह्यात "सामाजिक सलोखा" राखला जावा यासाठी आणखी एक पाऊल पुढे -किशन तांगडे
बीड (प्रतिनिधी) कामखेडा ता.जि.बीड येथील बौद्ध समाजातील नऊ आणि मुस्लिम समाजातील आठ युवकांवर दाखल...
Israel Hamas War: Israel को Hamas ने मुश्किल में फंसाया, बंधकों का कर रहा इस्तेमाल |Israel Palestine
Israel Hamas War: Israel को Hamas ने मुश्किल में फंसाया, बंधकों का कर रहा इस्तेमाल |Israel Palestine
ધોળા જંક્શનમાં મહુવા થી બોટાદ તરફ જતી માંલ ગાડીના વચ્ચે થી ત્રણ- ચાર ડબ્બા ખડી પડ્યા.
હાલ માં ભાવનગર/મહુવા તથા સુરત/ મુંબઇ સુરેન્દ્રનગર એમ તમામ લાઈન બ્લોક થય ગઇ છે.
હાલ તુરંત...
টেঙাখাতৰ তেলপানীৰ এটা পথ নিৰ্মাণত ঠিকাদাৰ লুন্ঠন ৰাজ
টেঙাখাতৰ তেলপানীৰ এটা পথ নিৰ্মাণত ঠিকাদাৰ লুন্ঠন ৰাজ