શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G20 के लिए भारत नहीं आने वाले Putin अब चीन क्यों पहुंचे, क्या खेल होने वाला है? Xi Jinping | Ukraine
G20 के लिए भारत नहीं आने वाले Putin अब चीन क्यों पहुंचे, क्या खेल होने वाला है? Xi Jinping | Ukraine
ব্ৰয়লাৰ ফাৰ্মত বিদ্যুৎস্পৃষ্ট হৈ ২১ বছৰীয়া যুৱকৰ মৃত্যু
বকোৰ ১ নং ভাঠিপাৰাত বিদ্যুৎস্পৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্যু ঘটিছে। নিহত যুৱকজন মুকদেৱ ৰাভা (২১) বুলি...
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
ঐতিহাসিক মাধ্যম আন্দোলনৰ ৫০ বছৰ
ঐতিহাসিক মাধ্যম আন্দোলনৰ ৫০ বছৰ।
ডুমডুমাৰ গান্ধী মূৰ্তিৰ প্ৰাংগণত বন্তি প্ৰজ্বলন ডুমডুমা...