શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અજાબ ગામ માં આજે 75મો સ્વતંત્ર દિવસ ને માન આપી ને રેલી કાઢવા માં આવી છે.
કેશોદ તાલુકાના અજાબ ગામ માં આજે 75મો સ્વતંત્ર દિવસ ને માન આપી ને રેલી કાઢવા માં આવી છે. તેમાં...
KUTIYANA કુતિયાણા વિધાનસભા સીટ પર ઢેલીબેન ઓડેદરાએ પોતાનું ફોર્મ રજુ કર્યું 14 11 2022
KUTIYANA કુતિયાણા વિધાનસભા સીટ પર ઢેલીબેન ઓડેદરાએ પોતાનું ફોર્મ રજુ કર્યું 14 11 2022
કાલિયાસોટ ડેમને પ્રવાસન સ્થળ બનાવવાની તૈયારીઓ, પ્રવાસીઓને આકર્ષવા MP સરકારનો નિર્ણય
રાજ્ય સરકાર મધ્યપ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સતત જરૂરી પગલાં લઈ રહી છે. આ એપિસોડમાં...
ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રીશ્રી Bhagwant Mann ની ઉપસ્થિતિમાં BOTAD ખાતે રોડ શો
ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રીશ્રી Bhagwant Mann ની ઉપસ્થિતિમાં BOTAD ખાતે રોડ શો
जिल्हाधिकारी कार्यालयात संविधान दिनानिमित्त प्रास्ताविकेचे वाचन
परभणी, दि. २६ : संविधान दिनानिमित्त जिल्हाधिकारी आंचल गोयल यांच्या प्रमुख उपस्थितीत जिल्हाधिकारी...