Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીરપુરના લીમરવાડા ગામે નવીન બનાવેલ સંપ માં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત...
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં...
Kolkata Rape-Murder Case: कोलकाता कांड पर डॉक्टरों की हड़ताल जारी, आज मार्च में शामिल होंगे Ganguly
Kolkata Rape-Murder Case: कोलकाता कांड पर डॉक्टरों की हड़ताल जारी, आज मार्च में शामिल होंगे Ganguly
રાત્રીના સમયે ગૌવ રક્ષક મહુવા ગ્રુપ દ્વારા હિંદુ શાસ્ત્ર અનુસાર પરંપરાગત રીતે 3. ગાયુંને સમાધિ આપવા
રાત્રીના સમયે ગૌવ રક્ષક મહુવા ગ્રુપ દ્વારા હિંદુ શાસ્ત્ર અનુસાર પરંપરાગત રીતે 3. ગાયુંને સમાધિ આપવા
કેન્દ્ર સરકારે સંસદમાં ઉજ્વલા યોજના વિષેનાં આંકડા જાહેર કર્યા.
કેન્દ્ર સરકારે સંસદમાં ઉજ્વલા યોજના વિશેના...
ડીસાના જુનાડીસા ની ગૌશાળાઓમાં આયુર્વેદિક લાડુનું વિતરણ કરાયું..
ડીસાના જુનાડીસા ની ગૌશાળાઓમાં આયુર્વેદિક લાડુનું વિતરણ કરાયું..