એક વરસ પૂર્વે બિનવારસી મળી આવેલ બાળક ઈરફાન ને તેના પરિવાર સાથે મિલન ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જયશ્રી મારુતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચિલ્ડ્રન હોમ દાહોદમાં આજથી લગભગ ૧૧ મહિના પૂર્વે દાખલ થયેલ બિનવારસી બાળક ઈરફાને લાબી શોધખોળ પછી આજે સુરત ખાતે થી આવેલ તેના પરિવાર સાથે મિલન કરાવી તેમને સુપ્રત કરવામાં આવ્યો ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દાહોદના ચેરમેનશ્રી રંજનબેન રાજહંસ દ્વારા આજે તેમના જન્મદિવસના શુભ દિને આ બાળકના વાલી વારસો મળી આવતા સૌ મેમ્બર સાથે તેની ઉજવણી કરી બાળકના હસ્તે કેક કપાવી સૌને મોઢું મીઠું કરાવી મારા જીવનમાં આજે સૌથી ખુશી નો દિવસ હોવાનું જણાવ્યું હતું અને સંસ્થાના મંત્રીશ્રી ભરત પંચાલ દ્વારા તેની માતાની બાળકને શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો આ તબક્કે સીડબલ્યુસીના મેમ્બર શ્રીમતી પાલ્મીતાબેન દ્વારા બાળકની માતાને બાળકની સારી રીતે સારસંભાળ કરવા અને ફરી વાર બાળક ગુમ ના થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું આ અન્ય સીડબલ્યુસી મેમ્બર શ્રી સરદારભાઈ તાવીયાડ .શનુભાઈ માવી અને મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને POIC રેખાબેન વણકર દ્વારા આ તબક્કે બાળકોનો કબજો સોપતા ભાવુક દ્રસ્ય સર્જાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠી શહેરમાં ગણપતિ મહોત્સવ ને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી ઠેરઠેર ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા
લાઠી શહેરમાં ગણપતિ મહોત્સવ ને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી ઠેરઠેર ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા
राजस्थान के पेंशनर्स के लिए खुशखबरी: अब 3 महीने की पेंशन ले सकते हैं एडवांस, 1 अगस्त से होगी सुविधा शुरू
राजस्थान के पेंशनर्स के लिए खुशखबरी है। पेंशनर्स और फैमिली पेंशनर्स अब अपनी तीन महीने की पेंशन के...
પોલીસે ૧૮લોકોને પકડી લોક અપ માં પુર્યા ખેરાલુ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે ૧૮લોકોને પકડી લોક અપ માં પુર્યા ખેરાલુ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
द नाहर संस्था बून्दी द्वारा देवझर महादेव प्रांगण में पंचवटी वृक्ष का किया पौधारोपण
बूंदी। द नाहर संस्था बून्दी द्वारा सोमवार को विज्ञान के जनक मार्कण्डेय ऋषि की तपोस्थली देवझर...
तनाव मुक्त रहने के लिए करवाए योग प्राणायाम
तनाव मुक्त रहने के लिए करवाए योग प्राणायाम
पुलिस अधीक्षक ने शीर्षासन से दिया निरोगी रहने का...