વિશ્વજીતસિંહ ગુલાબસિંહ ઠાકોર નીલગીરીના ડંડા વડે તેમના ઘરના ઘર વખરીનો સામાનની તોડ ફોડ કરેલ હતી ગજેન્દ્રસિંહ ઠાકોર તથા ઇન્દ્રજીતસિંહ ઠાકોર તથા અન્ય ઇસમોએ ઘરને આગ લગાવવાનું જાણાવેલ હતુ તેમાં રાહુલસિંહ દીલીપસિંહ રાઉલજી તથા ભવ્યરાજસિંહ ઈન્દ્રજીતસિંહ ઠાકોરનાએ માત્ર ઘરને આગળના ભાગે આગથી સળગાવી હતી તેવામાં ફરિયાદી ની માતા જે આ બનાવને રોકવા માટે જતાં તેમની માતાને જયેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોર તથા ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોરે ધક્કો મારી નીચે પાડી દિધેલ હતા ત્યાં ઉભેલા રમીલાબેન દિલિપસિંહ રાઉલજી દાતરડુ તેમની માતાના ઉભા રાખીને ગેબી માર માર્યો હતો તથા કૌશીકસિંહ દિલીપસિંહ રાઉલજી ડંડા વડે ઘરની બારીમાંથી બિભત્સ ગાળો બોલી દંડા થી તોડફોડ કરી ત્યારબાદ અર્જુનસિંહ પ્રતાપસિંહ ઠાકોર અને અન્ય ઇસમોએ ઘર ઉપર પથ્થર મારો કરેલ હતો. આમ બધા એકબીજા સાથે મળી ભયભીત વાતાવરણ ઉભું કર્યું હતુ ત્યાં ઉપેદ્રસિંહ ભગવાનસિંહ ઠાકોરે આ બનાવ નજરે જોએલ હતો ફરિયાદી તેની પત્નિ સુમનબેન નૃપેશસિંહ પરમાર તથા તેમનો ભત્રીજો અનીકેતસિંહ શૈલેદ્રસિહ ઠાકોર રડવા લાગેલ તેવામાં નૃપેશસિંહે સ્વરક્ષણ માટે ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવતા થોડીવારમાં પોલીસ ઘરે આવેલ હતી તે પછી તેમની માતાને શરીરે ગેબી માર વાગેલ હોય જેથી ૧૦૮ ને ફોન કરી બોલાવતા થોડી વારમાં ૧૦૮ આવતા તેમાં તેઓને તેમના ભાભી રાજેશ્વરીબેન શૈલેશસિંહ ઠાકોર નાઓ ગોધરા સિવીલ હોસ્ટપીટલમા દવા સારવાર માટે લઈ ગયેલ અને દવા સારવાર કરાવી ઘરે લાવેલ હતા ત્યારબાદ આ બનાવ સબંધ મા વેજલપુર પોલીસ મથકે અરજી આપેલ અને હાલ ફરિયાદ નોંધાવતા કાલોલ તાલુકાના રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિંમતનગરના બ્રહ્મણેશ્વર મહાદેવ મંદિર ખાતે ૯ દિવસ કથાનું આયોજન કરાયું...!
હિંમતનગરના બ્રહ્મણેશ્વર મહાદેવ મંદિર ખાતે ૯ દિવસ કથાનું આયોજન કરાયું...!
ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને પડતર માંગણી બાબતે આવેદનપત્ર આપ્યું
ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને...
આમ.આદમી પાર્ટી દ્વારા વરવાળા ગામે જનસવાદ કાર્યક્રમ યોજાયો.
આમ.આદમી પાર્ટી દ્વારા વરવાળા ગામે જનસવાદ કાર્યક્રમ યોજાયો.
BYD Seal vs Hyundai Ioniq 5: किस Premium EV को खरीदने फायदे का सौदा? जानिए प्राइस से लेकर फीचर्स तक की डिटेल
BYD Seal को भारत में तीन वेरिएंट में लॉन्च किया गया है। सबसे पहले बेस डायनामिक वेरिएंट है जिसमें...
सावित्रीबाई फुले यांनी स्त्रीयांना शिक्षणाचा आणि सत्तेचा अधिकार दिला-सरपंच सौ कल्पना खर्डे
मौजे तांबुळगाव ग्रामपंचायत येथे सावित्रीबाई फुले जयंती साजरी
परळी वैजनाथ (प्रतिनिधी) अत्यंत...