ડીસા શહેરમાં વસતા સિંધી સમાજના નવા હોદ્દેદારોની વરણી દર 2 વર્ષે કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ સિંધુ ભવન ઝુલેલાલ સિંધુ ભવન ખાતે આગામી બે વર્ષ માટેના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે નરેશભાઈ પપ્પુ ભાઈ ઠરીયાણી ઉપપ્રમુખ પદે રૂપચંદભાઈ કકનાણી જ્યારે ચેટી ચાંદ મહોત્સવ સમિતિના ચેરમેન પદે વિજયભાઈ હેમનાણી ની સર્વા નુ મતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રકાશભાઈ આસનાની દિલીપભાઈ ઠરીયાણી જગદીશભાઈ મોહનનાની દેવીદાસ કેવલાણી સુંદરભાઈ ફુલવાણી કમલભાઈ સહિત સિંધી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસામાં વસતા સિંધી સમાજ દ્વારા દર વર્ષે ભગવાન ઝુલેલાલના ચેટી ચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તેમાં ખૂબ જ સારી અને સુંદર કામગીરી કરનાર વિજયભાઈ ની અગાઉ પણ ચાર વર્ષ સુધી મેલા કમિટીના ચરમેન પડે રહી ચૂક્યા છે જ્યારે તાજેતરમાં ફરીથી પાંચમી વખત તેમની મેલા કમિટીના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે આ ઉપરાંત વિજયભાઈ ડીસા કાંટ લિલાશાહ કુટીયા ના ચેરમેન પણ છે ત્યારે આ અંગે વિજય દોલતરામ હેમનાણી એ જણાવ્યું હતું કે હું ખુબ ખુબ આભાર મારા સમાજ નો સમાજ ના પ્રમુખ શ્રી સમાજ ના તમામ આગેવાનોએ જે મને ચેટીચંડ મેલા કમિટી ના ચેરમેનની આ જવાબદારી આપી ...સમાજ ના તમામ ભાઇ બહેનો ને હુ ખાતરી આપું છુ કે હુ મારી આ જવાબદારી ખુબ સારી રીતે નીભાવિસ આપ સહુ નો સાથ સહકાર આપજો આપણા ઇસ્ટ દેવ જુલેલાલ ભગવાન નો જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમ થી ઊજવીએ આપણા સમાજ ની એકતા ગામ ના તમામ લોકો ને બતાવીએ જય જુલેલાલ જય સાંઈ લિલાશાહ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભગવા આર્મી સંગઠન દ્વારા તલગાજરડા ગામે ગાયને સમાધિ આપવામાં આવી
ભગવા આર્મી સંગઠન દ્વારા તલગાજરડા ગામે ગાયને સમાધિ આપવામાં આવી
अंत्यसंस्काराची तयारी केली आणि तो जिवंत झाला जाणून घ्या काय आहे घटना । Hpn Marathi News
अंत्यसंस्काराची तयारी केली आणि तो जिवंत झाला जाणून घ्या काय आहे घटना । Hpn Marathi News
निक्षय पोषण योंजना में अब टीबी मरीज को प्रतिमाह मिलेंगे 1000 रुपए
राष्ट्रीय क्षय उन्मूलन कार्यक्रम (एनटीईपी) के तहत क्षय (टीबी) रोगियों को अब प्रतिमाह 500 रुपए की...
'...तो RSS को भी कर देंगे बैन', मल्लिकार्जुन खरगे के बेटे प्रियांक ने क्यों कही ये बात
बेंगलुरु, Priyank Kharge on RSS कर्नाटक में कांग्रेस सरकार बनने के बाद मंत्री बने प्रियांक खरगे...