અંબાજી બ્રેકિંગ...

સુખદેવસિંહ ગોગામેડીની અસ્થિ ન્યાય યાત્રા પહોંચી દાંતા તાલુકામાં..

મંડાલી હનુમાનજી મંદિર ખાતે સુખદેવસિંહ ગોગામેડીની અસ્થિ ન્યાય યાત્રા પહોંચી...

રાજસ્થાનથી નીકળી સુખદેવસિંહ ગોગામેડીની અસ્થિ યાત્રા..

થોડાક સમય અગાઉ સુખદેવસિંહ ગોગામેડીની થઈ હતી હત્યા..

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈ સમગ્ર દેશમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાતો...

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની એનઆઈએ જાચ બારીકાઈથી કરાય અને આરોપીઓને ફાંસી મળે તેવી માંગ કરાઇ..

રાજસ્થાનમાંથી યાત્રા અંબાજી, મંડાલી સહિતના વિસ્તારોમાં થઈ ગુજરાતમાં પ્રવેશી...

યાત્રા દરમિયાન લોકોએ સુખદેવસિંહ અમર રહો મહારાણા પ્રતાપ કી જય સહિતના નારા લગાવ્યા...

મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો કાર્યક્રમમાં જોડાયા...

સુખદેવસિંહ ગોગામેડીના ફોટા આગળ પુષ્પ અર્પણ કરી લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી