મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર એન જે પંચાલ નું એલસીબી ખાતે બદલી કરાઈ
દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર એન જે પંચાલ નું એલસીબી ખાતે બદલી કરાઈ
જાફરાબાદના શિયાળબેટ ખાતે
ખાસ મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરી વધુમાં વધુ નાગરિકોને મતદાર નોંધણી કામગીરીનો લાભાન્વિત કરવામાં આવ્યા
અમરેલી જિલ્લામાં
મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે.
નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર...
अग्निवीर मुआवजे पर बुरे फंसे राजनाथ सिंह, शहीद के पिता ने किया खुलासा
लोकसभा में शहीद अग्निवीर अजय सिंह को मुआवजे की रकम न मिलने के नेता प्रतिपक्ष राहुल गांधी के दावे...
মুখ্যমন্ত্ৰীৰ পদ ত্যাগ নকৰে এন বীৰেন সিঙে
🔴মুখ্যমন্ত্ৰীৰ পদ ত্যাগ নকৰে এন বীৰেন সিঙে।
🔴মুখ্যমন্ত্ৰীৰ সমৰ্থকে ফালি পেলালে পদত্যাগ পত্র...