મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારીખ ૫-૮-૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે કુશા ભાઉ ઠાકરે હોલ માં ગુરૂ વંદના મંચના પ્રથમ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
જેમા સપ્તર્ષિ પરિષદ, રાજ્ય પરિષદ અને બ્રહ્મર્ષિ સભા ના વરિષ્ઠ સન્તો ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 400...
PM Modi ने शेयर किया Jubin Nautiyal का राम भजन, सुनिए Ram Mandir को लेकर क्या बोले जुबिन | Aaj Tak
PM Modi ने शेयर किया Jubin Nautiyal का राम भजन, सुनिए Ram Mandir को लेकर क्या बोले जुबिन | Aaj Tak
દિવ ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની ૬૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ @live24newsgujarat
દિવ ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની ૬૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ @live24newsgujarat
Juvenile Police Unit launched
Another Special Juvenile Police Unit was launched today in Sivasagar district, strengthening the...
Airtel set to lead India’s 5G revolution :: Airtel acquires 19867.8 MHz spectrum in 900 MHz, 1800 MHz, 2100MHz, 3300 MHz and 26 GHz frequency bands through the auction for Rs 43,084 cr. Spectrum secured for 20 years
AZIR KHOBOR, Guwahati, AUGUST 01, 2022: Bharti Airtel (“Airtel”), India’s...