મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
Pawan Khera ने G20 को लेकर PM Modi पर साधा निशाना, कहा- 'कोई भी पीएम होता फिर भी भारत ही करता...'
Pawan Khera ने G20 को लेकर PM Modi पर साधा निशाना, कहा- 'कोई भी पीएम होता फिर भी भारत ही करता...'
ડીસા થી કલ્યાણા અમર માતાજી નાં મંદિરેથી પગપાળા સંઘનું પ્રસ્થાન
ડીસા થી કલ્યાણા અમર માતાજી નાં મંદિરેથી પગપાળા સંઘનું પ્રસ્થાન
MCN NEWS| चिंचडगाव येथील शेतातून पाण्याच्या मोटर चोरी; पोलिसांनी ३ जणांना घेतले ताब्यात
MCN NEWS| चिंचडगाव येथील शेतातून पाण्याच्या मोटर चोरी; पोलिसांनी ३ जणांना घेतले ताब्यात
વડોદ અને ગોઢલાધાર ગામ વચ્ચે કપાસ ભરેલો ટ્રક વીજ વાયરને અડી જતા ટ્રકમાં આગ લાગી, કોઈ જાનહાની નહિં
વડોદ અને ગોઢલાધાર ગામ વચ્ચે કપાસ ભરેલો ટ્રક વીજ વાયરને અડી જતા ટ્રકમાં આગ લાગી, કોઈ જાનહાની નહિં