આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભોયણ પાસે પશુ આહાર અને બીયારણની 4 દુકાનો માં ચોરીની ધટના બની...
ભોયણ પાસે પશુ આહાર અને બીયારણની 4 દુકાનો માં ચોરીની ધટના બની...
No offset obligation in defence deals lapsed in 5 years, govt tells Rajya Sabha
India’s offset policy stipulates that in all capital purchases above ₹300 crore, the...
સ્ટંટ કરવો પડ્યો મોંઘો, ધડામ કરીને રસ્તા પર પછડાયો #bikestunt #bikerider #stuntonbike #stuntaccident
સ્ટંટ કરવો પડ્યો મોંઘો, ધડામ કરીને રસ્તા પર પછડાયો #bikestunt #bikerider #stuntonbike #stuntaccident
હોસ્ટેલમાં ભણવા મોકલેલ સગા બંને ભાઈ થયા ફરાર....
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મડાણા હોસ્ટેલમાંથી નીકળી ગયેલ બે બાળકોને તેના વાલી સાથે...
PORBANDAR ભાજપે ધારાસભ્ય બોખીરીયા પર વધુ એક વખત વિજયનો વિશ્વાસ મૂકયો 10 11 2022
PORBANDAR ભાજપે ધારાસભ્ય બોખીરીયા પર વધુ એક વખત વિજયનો વિશ્વાસ મૂકયો 10 11 2022