આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત : પ્રતિબંધિત ઈ-સિગારેટ ઝડપાઇ | SatyaNirbhay News Channel
સુરત : પ્રતિબંધિત ઈ-સિગારેટ ઝડપાઇ | SatyaNirbhay News Channel
Panchayat Aaj Tak Haryana 2024: BJP को हरियाणा की जनता फिर देगी मौका? | Biplab Kumar Deb | Aaj Tak
Panchayat Aaj Tak Haryana 2024: BJP को हरियाणा की जनता फिर देगी मौका? | Biplab Kumar Deb | Aaj Tak
તમારા સંતાનોને વાર્તા કહો છો?@Sairam Dave Official વાર્તાથી વાવેતર../ગિજુભાઈ બધેકા..
તમારા સંતાનોને વાર્તા કહો છો?@Sairam Dave Official વાર્તાથી વાવેતર../ગિજુભાઈ બધેકા..
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ‘તિરંગા પદયાત્રા’માં ભાગ લેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતના પીપલોદ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજિત...
વીજ ચેકીંગમાં અધિકારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ
વઢવાણ પીજીવીસીએલના નાયબ ઇજનેર પરેશકુમાર વી.પંચાલે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં...