આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अखिल असम पौर निगम कर्मचारी संस्था ने एक दिन कामकाज किया ठप्प
अखिल असम पौर निगम कर्मचारी संस्था ने एक दिन कामकाज किया ठप्प किया। जानकारी के अनुसार आज पूरे असम...
જામનગરના હડિયાણા ખાતે તેલગાના સ્ટેટ કો.ઓ.બેંક લી. ના સીઈઓની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી
જામનગરના હડિયાણા ખાતે તેલગાના સ્ટેટ કો.ઓ.બેંક લી. ના સીઈઓની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી...
श्री राम के प्राण प्रतिष्ठा में गोरखपुर के व्यापारी भेजा प्रसाद एवं भंडारा सामग्री
गोरखपुर/ अयोध्या में नव निर्मित भव्य राम मंदिर में रामलला की प्रतिमा का प्राण प्रतिष्ठा का...
છાપી લાઠીબજાર વિસ્તાર માં ગટરના પાણી ભરાતા રોગચાળા ની ભીતિ
છાપી લાઠીબજાર વિસ્તાર માં ગટરના પાણી ભરાતા રોગચાળા ની ભીતિ