સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Israel Hamas conflict: इजराइल ने हमास पर जवाबी हमला, डर से भागे आतकी!| Breaking 
 
                      Israel Hamas conflict: इजराइल ने हमास पर जवाबी हमला, डर से भागे आतकी!| Breaking
                  
   रोहा की ललिता डेका बनी अखिल असम अजायुछाप जातीय महिला परिषद की सांगठनिक सचिव 
 
                      रोहा निवासी ललिता डेका को गत 25नवंबर को नाजिरा में अनुष्टित प्रतिनिधि सभा में असम जातियतावादी...
                  
   জোনাই গালী চিকাৰীত পথ দুৰ্ঘটনা,প্ৰাণ ৰক্ষা দুজনৰ 
 
                      জোনাই গালী চিকাৰীত পথ দুৰ্ঘটনা,প্ৰাণ ৰক্ষা দুজনৰ
                  
   અમદાવાદ: મણીનગર રેલ્વે સ્ટેશન સામે પાર્ક કરેલી બીઆરટીએસ બસમાં લાગી અચાનક આગ 
 
                      અમદાવાદ: મણીનગર રેલ્વે સ્ટેશન સામે પાર્ક કરેલી બીઆરટીએસ બસમાં લાગી અચાનક આગ
અમદાવાદના મણિનગર...
                  
   
  
  
  
   
   
  