સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસ બેંકની ૬૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માં 63મી વાર્ષિક સાધારણ સભા પ્રદેશ ભાજપના મહા મંત્રી રજનીભાઈ પટેલની...
Delhi Crime News: Shahdara में कारोबारी की गोली मारकर हत्या, मॉर्निंग वॉक के बाद जा रहे थे घर
Delhi Crime News: Shahdara में कारोबारी की गोली मारकर हत्या, मॉर्निंग वॉक के बाद जा रहे थे घर
Dream Zone IAS ৰ সন্দৰ্ভত মন্তব্য আটাছু নেতা দিগন্ত চাংমাইৰ
UPSC আৰু APSC পৰীক্ষাত অৱতীৰ্ণ হ'ব বিচৰা ছাত্ৰ-ছাত্ৰী সকলৰ বাবে সুখবৰ। শুক্ৰবাৰে আৰম্ভ হ'ল...
গুৰুজয়ন্তীত স্বাস্থ্য শিবিৰ
বৰপথাৰ প্ৰাথমিক শাখাৰ নামঘৰত অনুষ্ঠিত শ্ৰীমন্তশঙ্কৰদেৱ সংঘৰ নাৰায়ণপুৰ আঞ্চলিক শাখাৰ সোণালী...
Vivo Y12: 12GB तक रैम और 5000mAh बैटरी के साथ लॉन्च हुआ नया फोन, चेक करें खूबियां और कीमत
वीवो ने अपने ग्राहकों के लिए एक नया स्मार्टफोन लॉन्च कर दिया है। कंपनी ने Vivo Y12 को एक बड़ी...