સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં AAP નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો
સુરતમાં AAP નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો
ધારી તાલુકાના સરસીયા ગામખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
ધારી તાલુકાના સરસીયા ગામખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
Normal Vs Turbo Engine: सामान्य और टर्बो इंजन में क्या होता है फर्क, किस इंजन के साथ कार खरीदना बेहतर, जानें डिटेल
भारत में कार निर्माताओं की ओर से कई तरह की खासियतों के साथ कारों को ऑफर किया जाता है। इनमें...
Price Rise: Middle East का वो देश जहां महंगाई छीन रही बच्चों से उनका बचपन (BBC Duniya with Sarika)
Price Rise: Middle East का वो देश जहां महंगाई छीन रही बच्चों से उनका बचपन (BBC Duniya with Sarika)
Jharkhand में BJP का तूफानी प्रचार अभियान, रक्षा मंत्री Rajnath Singh ने झारखंड की Khunti में रैली
Jharkhand में BJP का तूफानी प्रचार अभियान, रक्षा मंत्री Rajnath Singh ने झारखंड की Khunti में रैली