કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
13 हेयर पिन, 5 सेफ्टी पिन और 8 ब्लेड, महामुश्किल बची शख्स की जान, लेकिन पेट में ये सब पहुंचा कैसे?
पुडुचेरी से एक अजीबोगरीब घटना सामने आई है. एक लड़के के पेट से ऐसी-ऐसी चीज़ें मिली हैं, जो सुन...
মৰাণ পৰীবাণু পথৰ পৰা বুলেট বাইক চুৰি
মৰাণ পৰীবাণু পথৰ পৰা বুলেট বাইক চুৰি
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
BJP ने Manish Sisodia को किया बदनाम क्या बोले Arvind Kejriwal? Aam Aadmi Party
BJP ने Manish Sisodia को किया बदनाम क्या बोले Arvind Kejriwal? Aam Aadmi Party