કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનપુર તાલુકાના મોઢવા ગામે ખેતરમા કામ કરતા લોકો પર દીપડાનો હુમલો
ધાનપુર તાલુકાના મોઢવા ગામે ખેતરમા કામ કરતા લોકો પર દીપડાનો હુમલો
મુંબઈના ગઠિયાએ નાણાં લીધા બાદ માલ ન મોકલતા ફરિયાદ.
ખંભાતના કંસારી ગામે મૂળ સુરતના શિવમ મનસુખ ડેડાણીયા રહે છે.કિસ્મત ટ્રેડર્સના નામથી સોપારી તેમજ...
Volvo ने अपनी पहली इलेक्ट्रिक मिनीवैन EM90 को किया पेश, सिंगल चार्ज पर देगी 738 KM की रेंज
स्वीडिश कार निर्माता Volvo Cars ने आधिकारिक तौर पर अपने पहले मिनीवैन EM90 के पेश किया है। Volvo...
4 वर्ष पूर्व लगाए पौधों का मनाया जन्मदिन, किया नवीन पौधारोपण
सुल्तानपुर. नगर मे पर्यावरण संरक्षण के महत्व को ध्यान में रखते हुए सुल्तानपुर नगर के सामाजिक...