કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે તેવું નગરજનોને જણાવવામાં આવ્યું હતું
વલભીપુર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે તેવું નગરજનોને જણાવવામાં આવ્યું હતું
2024 Kawasaki Ninja 500 इंडियन मार्केट में लॉन्च, 5.24 लाख रुपये है शुरुआती कीमत
नई कावासाकी निंजा 500 एक ट्रेलिस फ्रेम पर आधारित है और इसे 451 सीसी पैरेलल-ट्विन लिक्विड-कूल्ड...
আকৌ ভ্ৰাম্যমাণত অভিনয় নকৰে অভিনেতা ভবেশ বৰুৱাই
আকৌ ভ্ৰাম্যমাণত অভিনয় নকৰে অভিনেতা ভবেশ বৰুৱাই । আকৌ ভ্ৰাম্যমাণ থিয়েটাৰত অভিনয় নকৰে বুলি...