કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पेट और दांतों से जुड़ी समस्याओं से दूर रखेगी एक लौंग,रोजाना खाएंगे तो मिलेंगे कई बेमिसाल फायदे
पेट के लिए फायदे
लौंग में एंटी-इंफ्लेमटरी और एंटी-बैक्टीरियल गुण पाए जाते हैं, जिससे खाना खाने...
નર્મદાના વાવડી ગામે નવનિર્મિત પશુચિકિત્સાલયનું અનાવરણ
#buletinindia #gujarat #narmada
રાધનપુર : જીરાના ભાવે ૯ હજારની ઐતિહાસિક સપાટી વટાવી | SatyaNirbhay News Channel
રાધનપુર : જીરાના ભાવે ૯ હજારની ઐતિહાસિક સપાટી વટાવી | SatyaNirbhay News Channel
किसानों को नहीं लगाने पड़ेंगे दफ्तरों के चक्कर, घर बैठे यूं हो जाएंगे सारे काम जानीए (MP Kisan App)
किसानों की समस्याएं कम करने के लिए मध्य प्रदेश सरकार ने एमपी किसान ऐप की शुरुआत की है. इससे आप...
डोक्याला पिस्तुल लावून 39 लाख रुपये लुटले
बीड /अंबाजोगाई दि. 14/ दिवसभराचे काम आटोपून पतसंस्थेत जमा केलेली रक्कम ठेवण्यासाठी निघालेल्या...