કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રમુખસ્વામી મહારાજ સભાખંડ શિવાજીનગર તળાજા ખાતે સંત પારાયણ યોજાઈ
પ્રમુખસ્વામી મહારાજ સભાખંડ શિવાજીનગર તળાજા ખાતે સંત પારાયણ યોજાઈ
AAJTAK 2 | INDIA VS NEWZEALAND | MOHAMMED SHAMI ने रचा इतिहास... VIRAT KOHLI ने दिग्गजों को पछाड़ा
AAJTAK 2 | INDIA VS NEWZEALAND | MOHAMMED SHAMI ने रचा इतिहास... VIRAT KOHLI ने दिग्गजों को पछाड़ा
अंतराष्ट्रीय बाघ दिवस पर जनसमर्थन से बाघ संरक्षक कार्यक्रम किया स्कूली छात्र छात्राओं ने नगर में निकाली रैली
पन्ना।
अंतराष्ट्रीय बाघ दिवास पर "जन समर्थन से बाघ संरक्षण" कार्यक्रम हुआ आयोजित।
...
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ની હોકી ટીમનો યુનિવર્સિટી કક્ષાએ દબદબો
શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ની હોકી ટીમનો યુનિવર્સિટી કક્ષાએ દબદબો