કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aurangabad : शिक्षणासाठी चिमुरड्यांचा जीव धोक्यात घालून प्रवास | Lokshahi News
Aurangabad : शिक्षणासाठी चिमुरड्यांचा जीव धोक्यात घालून प्रवास | Lokshahi News
অনলাইন প্ৰৱঞ্চকৰ জালত জুৰীয়াৰ যুৱক
নগাওঁ জিলাৰ জুৰীয়াত পোহৰলৈ আহিছে অনলাইন প্ৰৱঞ্চনাৰ ঘটনা। ঘৰতে বহি উপাৰ্জন কৰাৰ টোপ দি বহিঃ...
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલોછલ પાણીથી ભરાઈ ગયો
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલોછલ પાણીથી ભરાઈ ગયો
एक ही परिवार के 3 सदस्यों ने की आत्महत्या, घर में फंदे से लटके मिले पति-पत्नी और 8 माह की बच्ची
एक ही परिवार के 3 सदस्यों ने की आत्महत्या, घर में फंदे से लटके मिले पति-पत्नी और 8 माह की बच्ची...
વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે હોબાળો,પૂતળા દહન કરી વિદ્યાર્થીઓ એ કર્યો વિરોધ
વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 65 ટકાથી ઓછા ટકા ધરાવતા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ...