કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના સંયુક્ત મંત્રી જીગ્નેશ પંચાલ ના જન્મદિવસ નિમિત્તે
આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા નાં સયુંકત મંત્રી માનનીય જીજ્ઞેશભાઈ પંચાલ નાં...
एफएलएन का प्रभावी कार्ययेाजना से क्रियान्वयन होगा - डाॅ. महावीर कुमार शर्मा
एफएलएन का प्रभावी कार्ययेाजना से क्रियान्वयन होगा - डाॅ. महावीर कुमार शर्मा
जिला अकादमिक...
The 'N-SPRITE', (NIMHANS Suicide Prevention Research Implementation and Training Engagement), a centre inagurated by Health Minister Dinesh Gundurao.
September 10, 2024
The 'N-SPRITE', (NIMHANS Suicide Prevention Research Implementation and...
मोसंबीला गळती लागल्याने बळिराजा संकटातप्रशासनाच्या उदासीन धोरणामुळे शेतकरी अडचणीत
मोसंबीला गळती लागल्याने बळिराजा संकटातप्रशासनाच्या उदासीन धोरणामुळे शेतकरी अडचणीत