પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાળ ખાતે પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી.આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરે ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.આ સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા.જેમાં ખેતીવાડી,આરોગ્ય, બહેનોને મળતા લાભ,પોલીસ પ્રસાશન દ્વારા સાઇબર ક્રાઇમ વગેરે બાબતે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે રસ્તા,વીજ પુરવઠો,પાણી પુરવઠાના પ્રશ્નો,સ્મશાન,સિંચાઈ અંગે જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે.લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત સબંધીત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના વાછાવાડ ગામે નવીન આંગણવાડી નું લોકાર્પણ
સમગ્ર ગુજરાત સહિત જીલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ચાલી રહી જેના ભાગરૂપે કાલોલ તાલુકાના વાછાવાડ...
ઈન્દ્રણજ દરગાહ પાસે મોટરસાયકલ ડિવાઈન્ડર સાથે અથડાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત
ઈન્દ્રણજ દરગાહ પાસે મોટરસાયકલ ડિવાઈન્ડર સાથે અથડાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
...
বিস্কুট কঢ়িওৱা কন্টেনাৰ গাড়ীত গৰুৰ চোৰাং সৰবৰাহ
দৈনিক ন-ন কৌশল অবলম্বন কৰিছে চোৰাং গৰু সৰবৰাহকাৰী চক্ৰই । আৰক্ষীৰ চকুত ধূলি দি বিস্কুট কঢ়িওৱা...
MP Election 2023: मध्यप्रदेश में PM मोदी की 4 रैलियां, विदिशा में होंगे Rahul Gandhi|BJP Vs Congress
MP Election 2023: मध्यप्रदेश में PM मोदी की 4 रैलियां, विदिशा में होंगे Rahul Gandhi|BJP Vs Congress