*ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સુરત એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

સુરત:સોમવાર:- ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુ એસવીએનઆઈટીના ૨૦માં દીક્ષાંત સમારોહ પ્રસંગે સુરત એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી, પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિત અન્ય મહાનુભાવો દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.