પારડી પાસે પસાર થતી પાર નદીમાં એક સ્થાનિક મહિલાએ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક લોકોએ મહિલા ને મોતની છલાંગ લગાવતા જોઈને પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ મદદ લઈને મોતની છલાંગ લગાવનાર મહિલાની બચાવ કામગીરી હાથ ધરી હતી.પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ દોઢ કલાકની ભારે જહમત બાદ પાર નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.ઘટનાની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
breaking મોડી રાત્રે ખેલાયો ખુની
breaking મોડી રાત્રે ખેલાયો ખુની
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી પહોંચાડાયા
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી...
Air Pollution: प्रदूषण हमारे शरीर के अलग-अलग अंगों पर क्या असर डालता है? (BBC Hindi)
Air Pollution: प्रदूषण हमारे शरीर के अलग-अलग अंगों पर क्या असर डालता है? (BBC Hindi)
‘હું આ ઢોંગીઓ પાસે માફી નહીં માંગું, હું રાષ્ટ્રપતિ સાથે વાત કરીશ’; અધીર રંજન
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર આજે સંસદમાં હંગામો થયો હતો. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી...