ધરમપુર તાલુકામાં ધામણી ગામ પાસે પસાર થતી નાર નદીમાં તટ વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીનમાં પિયત પાણી ખેંચવા માટે મૂકેલી મોટરના વાયર ચોરી થતા ખેડૂતોએ નદીના તટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન નદીના તટ વિસ્તારમાં ચેક કરતા ચાર શંકાસ્પદ ઈસમોની ચહલપહેલ જોવા મળી હતી.ખેડૂતોએ તાત્કાલિક ઈસમો પાસે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદોને કોર્ડન કરવાનો પ્રયાસ કરતા ચાર પૈકી બે ઈસમો ભાગી છૂટ્યા હતા. જ્યારે ઝડપાયેલા 2 ઈસમો પાસેથી કુલ 310 મીટર થ્રી ફેઝ વાયરનો જથ્થો મળી આવ્યો હતો.બનાવની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝડપાયેલા બંને યુવકોનો કબજો મેળવી કેસમાં સંડોવાયેલા બે ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્તન કેન્સર નિદાન-સારવાર કેમ્પ યોજાયો
ડીસામાં સ્તન કેન્સર નિદાન-સારવાર કેમ્પ યોજાયો: રોટરી ક્લબ ડીસા ડીવાઈન અને સ્ત્રી સમાજ દ્વારા...
IPL 2023: MI vs CSK को क्यों कहा जाता है El Clasico? जानिए मुंबई-चेन्नई के बीच लड़ाई की पूरी कहानी
आईपीएल 2023 के 11वें मुकाबले में मुंबई इंडियंस की भिड़त चेन्नई सुपर किंग्स से 8 अप्रैल को शाम...
बालिका विद्यालय में शस्त्र पूजन के साथ दुर्गा पूजन, रावण दहन, कन्या पूजन कार्यक्रम सम्पन्न
स्वामी विवेकानंद विद्या निकेतन बालिका माध्यमिक महावीर नगर तृतीय में आज दिनांक 10 अक्टूबर 2024 को...
ઉત્તરાજ ખાતે આવેલ પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના નવા સંચાલક
ઉત્તરાજ ખાતે આવેલ પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના નવા સંચાલક
શિવભક્તોનું ઘોડાપૂર:ગાંધીનગર-મહુડી રોડ પરના મિની અમરનાથ ધામમાં કાવડયાત્રા આવી પહોંચી
શિવભક્તોનું ઘોડાપૂર:ગાંધીનગર-મહુડી રોડ પરના મિની અમરનાથ ધામમાં કાવડયાત્રા આવી પહોંચી