રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাইত শিক্ষক দিৱসৰ দিনাই বিদ্যালয়ত একত্ৰিম কৰনক লৈ সাব্যস্ত কৰিছে প্ৰতিবাদ
হোজাইত শিক্ষক দিৱসৰ দিনাই বিদ্যালয় একত্ৰিত কৰনক লৈ সাব্যস্ত কৰিছে প্ৰতিবাদ।।ফাঁকলি গাঁও প্ৰাথমিক...
કેશોદ શહેર તેમજ બાલાગામ,કંકાણાં,કાલેજ ખાતે ભગવાના જન્મના વધામણા શોભાયાત્રા, મટકીફોડ કરીને કરવામાં
કેશોદ શહેર તેમજ બાલાગામ,કંકાણાં,કાલેજ ખાતે ભગવાના જન્મના વધામણા શોભાયાત્રા, મટકીફોડ કરીને કરવામાં
দ্ৰুপদী মুৰ্মুক সাক্ষাৎ বিশ্বনাথৰ ৰুক্মিণী কিষাণ বৰকটকীৰ
বিশ্বনাথৰ ৰুক্মিণী কিষাণ বৰকটকীৰ সৈতে দেশৰ প্ৰথম গৰাকী নাগৰিক ৰাষ্ট্ৰপতি দ্ৰুপদী মুৰ্মুৰ আছে এক...
જુના સચિવાલયમાં લાગેલ આગ મામલે ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આગ મુદ્દે કર્યા આક્ષેપ
જુના સચિવાલયમાં લાગેલ આગ મામલે ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આગ મુદ્દે કર્યા આક્ષેપ
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy