વલસાડ જિલ્લામાં ગુમ થયેલ બાળકો,મહિલા,પુરુષોને શોધી કાઢવા માટે વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલી બાતમીના આધારે આઠ વર્ષ અગાઉ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર પુરુષની ફરિયાદ મુજબ જગદીશભાઈ મનુભાઈ હરીજન ઉંમર વર્ષ 25 રહે સરિગામ લક્ષ્મી વિદ્યાપીઠ રોડ મનુભાઈની ચાલમાં રૂમ નંબર 08 તાલુકો જીલ્લો વલસાડ રહે મલાઈ નવીનગરી જીલ્લો ખેડા હાલ રહે મોજે ગુંદલાવ વેજલપુર પાર્વતી મોટર્સની બાજુમાં શિવ પેલેસ પ્લેટ નંબર 205માંથી વલસાડ એલસીબીની ટીમે શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેલ તંત્રના પડકારોને પહોંચી વળવા, જેલોના વહીવટને વધુ પારદર્શક સારો બનાવવાના પ્રયત્નો અંગે વિચાર વિમર્શ કરાશે - અધિક પોલીસ મહાનિદેશક
જેલ તંત્રના પડકારોને પહોંચી વળવા, જેલોના વહીવટને વધુ પારદર્શક સારો બનાવવાના પ્રયત્નો અંગે...
અંબાજીમાં એશિયન પેન્ટના ડીલરે ગ્રાહકને એમ.આર.પી.અને ડેટ વગરનો માલ ચીપકાવી છેતરપિંડી આચરતાં ચકચાર
કોઈપણ શહેર કે ગામડામાં અમુક વેપારીઓ દ્વારા ગ્રાહકોને ડુપ્લીકેટ માલ અને એમઆરપી કે પછી...
धनुष्यबाण चिन्हावरचा दावा शिंदे सोडणार? Will Shinde give up the claim on Shivsena Symbol?
धनुष्यबाण चिन्हावरचा दावा शिंदे सोडणार? Will Shinde give up the claim on Shivsena Symbol?
શું યશસ્વી જયસ્વાલ ફરી રમવા આવી શકશે? જાણો શું છે નિયમ
યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કરિયરની આ ત્રીજી સદી છે. યશસ્વી જયસ્વાલે માત્ર 122 બોલમાં સદી ફટકારી હતી....