વલસાડ જિલ્લામાં ગુમ થયેલ બાળકો,મહિલા,પુરુષોને શોધી કાઢવા માટે વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલી બાતમીના આધારે આઠ વર્ષ અગાઉ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર પુરુષની ફરિયાદ મુજબ જગદીશભાઈ મનુભાઈ હરીજન ઉંમર વર્ષ 25 રહે સરિગામ લક્ષ્મી વિદ્યાપીઠ રોડ મનુભાઈની ચાલમાં રૂમ નંબર 08 તાલુકો જીલ્લો વલસાડ રહે મલાઈ નવીનગરી જીલ્લો ખેડા હાલ રહે મોજે ગુંદલાવ વેજલપુર પાર્વતી મોટર્સની બાજુમાં શિવ પેલેસ પ્લેટ નંબર 205માંથી વલસાડ એલસીબીની ટીમે શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kuno National Park: गर्मी बर्दाश्त नहीं कर पा रहे कूनो के चीते, दो शावकों की मौत, अब तक 6 की गई जान
Kuno National Park: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन यानी 17 सितंबर को नामीबिया से लाए गए जिन...
રુદ્ર અભિષેક કરવામાં આવ્યો
પવિત્ર શ્રાવણ માસનાં ઉત્તરાર્ધમાં અંતિમ સોમવારનાં દિવસે....શ્રી સોમેશ્વર મહાદેવ, નવા મારવાડા...
ধুৱাহাট বেলগুৰি সত্ৰত আৰম্ভ ভাদমহীয়া ধেমালি
ধুৱাহাট বেলগুৰি সত্ৰত আৰম্ভ ভাদমহীয়া ধেমালি
સિહોર શહેરમાં રેલવે ટ્રાફીક ની સમસ્યા
સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય...
આમ આદમી પાર્ટી દિલ્હીના માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નુ અમદાવાદ એરપોર્ટ પર આગમન લાઈવ..!
આમ આદમી પાર્ટી દિલ્હીના માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નુ અમદાવાદ એરપોર્ટ પર આગમન લાઈવ..!