હાલમાં આરટીઓના સારથી સોફ્ટવેરમાં મેન્ટેનન્સ ની કામગીરી હોવાથી સોફ્ટવેરમાં એરર આવી રહી હોવાથી આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકોના લાઇસન્સ સંબંધિત કામગીરી બંધ છે.જેને લઈને વલસાડ આરટીઓ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લાઇસન્સ સંબંધિત કામગીરી તલ્લે ચડી છે.છેલ્લા ત્રણ દિવસથી સારથી સોફ્ટવેર ઉપર મેન્ટેનન્સની કામગીરીને લઈ લર્નિંગ અને પાકા લાયસન્સના કામ માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.સારથી સોફ્ટવેર ઉપર કામગીરી પૂર્ણ થયા બાદ વલસાડ આરટીઓ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લાઇસન્સ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Nirmala Sitharaman यांनी घेतलं जेजुरीच्या खंडेरायाचं दर्शन | Sharad Pawar | BJP | Supriya Sule 
 
                      Nirmala Sitharaman यांनी घेतलं जेजुरीच्या खंडेरायाचं दर्शन | Sharad Pawar | BJP | Supriya Sule
                  
   રાધનપુર: એસટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર એસટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
                  
   ১৭ ফেব্ৰুৱাৰীত চৰাইদেউ জিলা দিৱসৰ আয়োজন 
 
                       চৰাইদেউ জিলা প্ৰশাসনৰ উদ্যোগত অহা ১৭ ফেব্ৰুৱাৰী তাৰিখে বিস্তৃত কাৰ্যসূচীৰে চৰাইদেউ জিলা...
                  
   
  
  
  
   
   
  