ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓને વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે ગૌપ્રેમીઓ હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ સાકરીયા, હરેશભાઈ સીંધવ સહિતનાઓએ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન ચોટીલા-અમદાવાદ હાઈવે પર કનૈયા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં આઈશર પર પસાર થતાં તેને રોકી તલાસી લેતા આઈશરમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર દોરડા તેમજ ઘાસચારો અને પાણીની સગવડતા વગર ક્રુરતાપૂર્વક બાંધેલ ૮ ભેંસ કિંમત રૂા.૧,૨૦,૦૦૦, પાડો-૧ કિંમત રૂા.૧૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ તેમજ આઈશર કિંમત રૂા.૩ લાખ મળી કુલ રૂા.૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે આઈશરચલાક દિલિપસીંગ દાડમસીંગ સોલંકી રહે.વાંકાનેર અને ક્લીનર બાબુભાઈ દિલીપભાઈ પરમાર રહે.વાંકાનેરવાળાને ઝડપી પાડયાં હતાં. જ્યારે બન્નેની વધુ પુછપરછ કરતા આઈશરમાં ભરેલ ભેંસો અસરફભાઈ યાકુબભાઈ રહે.વાંકાનેરવાળો આપી ગયો હોવાની કબુલાત કરી હતી અને પશુઓને મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જતા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડયા હતાં જ્યારે પશુઓને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ নগৰৰ দুটা স্থানত IED স্থাপনত জড়িত বিতুল বৰুৱাক লৈ শিৱসাগৰ আৰক্ষীৰ অভিযান।
শিৱসাগৰ নগৰৰ দুটা স্থানত IED স্থাপনত জড়িত বিতুল বৰুৱাক লৈ শিৱসাগৰ আৰক্ষীৰ অভিযান। উপ আৰক্ষী...
Endangered animal rescued
ASSAM RIFLES RESCUES ENDANGERED ANIMAL IN ARUNACHAL PRADESH
Jairampur Battalion of Assam Rifles...
लोकतंत्र बचाओ नहीं... परिवार बचाओ-भ्रष्टाचार छुपाओ रैली; रामलीला मैदान में विपक्ष के जुटान पर भाजपा का वार
नई दिल्ली। विपक्षी इंडिया ब्लॉक ने रविवार को दिल्ली के ऐतिहासिक रामलीला मैदान में बड़ी...
જામનગર વતનમાં મંત્રીનું કરવામાં આવ્યું સ્વાગતધ્રોલ માં રાઘવજી પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજી
જામનગર....
વતનમાં મંત્રીનું કરવામાં આવ્યું સ્વાગત
ધ્રોલ માં રાઘવજી પટેલ,...
সমাগত বিশ্বকৰ্মা পূজা ব্যস্ত নুমলীগড়ৰ মৃৎ শিল্পীসকল৷
সমাগত বিশ্বকৰ্মা পূজা ব্যস্ত নুমলীগড়ৰ মৃৎ শিল্পীসকল৷
সমাগত বিশ্বকৰ্মা পূজা৷ সমগ্ৰ ৰাজ্যৰ...