ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓને વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે ગૌપ્રેમીઓ હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ સાકરીયા, હરેશભાઈ સીંધવ સહિતનાઓએ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન ચોટીલા-અમદાવાદ હાઈવે પર કનૈયા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં આઈશર પર પસાર થતાં તેને રોકી તલાસી લેતા આઈશરમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર દોરડા તેમજ ઘાસચારો અને પાણીની સગવડતા વગર ક્રુરતાપૂર્વક બાંધેલ ૮ ભેંસ કિંમત રૂા.૧,૨૦,૦૦૦, પાડો-૧ કિંમત રૂા.૧૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ તેમજ આઈશર કિંમત રૂા.૩ લાખ મળી કુલ રૂા.૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે આઈશરચલાક દિલિપસીંગ દાડમસીંગ સોલંકી રહે.વાંકાનેર અને ક્લીનર બાબુભાઈ દિલીપભાઈ પરમાર રહે.વાંકાનેરવાળાને ઝડપી પાડયાં હતાં. જ્યારે બન્નેની વધુ પુછપરછ કરતા આઈશરમાં ભરેલ ભેંસો અસરફભાઈ યાકુબભાઈ રહે.વાંકાનેરવાળો આપી ગયો હોવાની કબુલાત કરી હતી અને પશુઓને મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જતા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડયા હતાં જ્યારે પશુઓને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આનંદનગર રોડ પર આવેલ ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી દસ લાખની ચોરી
અમદાવાદ
શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું...
মুখ্যমন্ত্ৰীৰ অনুস্থানসমুহক লৈ ৰাজ্যৰ উপায়ুক্তসকললৈ বিশেষ নিৰ্দেশ
🔴মুখ্যমন্ত্ৰীৰ অনুষ্ঠানসমূহক লৈ ৰাজ্যৰ উপায়ুক্তসকললৈ বিশেষ নির্দেশ।
🔴গামোছা ফুলেৰে...
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ પાલિતાણા ઉપવાસ આંદોલન
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ પાલિતાણા ઉપવાસ આંદોલન
২৫ খন ৰাজ্য চাইকেলেৰে পৰিভ্ৰমন কৰি ৰঙিয়াৰ উপস্থিত হয় সুদূৰ ঝাৰখণ্ড জামছেদপুৰৰ যুৱক অধিৰাজ বৰুৱা
২৫ খন ৰাজ্য চাইকেলেৰে পৰিভ্ৰমন কৰি ৰঙিয়াৰ উপস্থিত হয় সুদূৰ ঝাৰখণ্ড জামছেদপুৰৰ যুৱক অধিৰাজ বৰুৱা