વઢવાણ શહેરના ઐતિહાસિક ધર્મ તળાવને રમણીય બનાવવા કવાયત હાથ ધરાઇ છે. જેમાં રૂ।.70 કરોડના ખર્ચે તૈયાર થનાર ધર્મતળાવનું શનિવારે ખાતમૂહૂર્ત કરાયું હતું. જેનાથી વઢવાણ અને જોરાવરનગરના શહેરીજનોને ફરવા માટેની સુવિધામાં વધારો થશે.વઢવાણ ઐતિહાસિક ધર્મ તળાવમાં ગંદકી અંગે અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા બ્યુટિફિકેશન યોજના અંતર્ગત પાલિકને ગ્રાન્ટની ફાળવણી કરાઇ હતી. જેના ખાતમૂહૂર્તમાં નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ અને પ્રવીણસિંહ, વિજયસિંહ, વજુભા, વઢવાણ વિસ્તારના સુધરાઇ સભ્યો જોડાયા હતા. આ તળાવને રમણીય બનાવવામાં રૂ।.69 કરોડના ખર્ચે બાળકોને રમવા માટે બગીચો, રાઇડ્સ, મોર્નિંગ વોક માટેનો વોક વે, ટેકરી, હવામહેલ વગેરેનું બ્યુટિફિકેશન કરાશે. આ ઉપરાંત નર્મદાના નીરમાંથી તળાવને ભરવામાં આવશે. જીતેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું હતું કે બગીચાની સારસંભાળ અને દેખરેખ માટે સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ બગીચામાં ફૂડ સ્ટોલ બનાવીને સવાર સાંજ લોકોને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Aaj Tak Helicopter Shot: Bhadohi की जनता ने बताया किसका करेगी राजतिलक? | Aaj Tak 
 
                      Aaj Tak Helicopter Shot: Bhadohi की जनता ने बताया किसका करेगी राजतिलक? | Aaj Tak
                  
   টিংৰাই গাঁৱৰ ৯নং ৱাৰ্ডত অগ্নিকাণ্ড,জুইত জাহ গল প্ৰয়োজনীয় নথিপত্ৰ 
 
                      টিংৰাই গাঁৱৰ ৯নং ৱাৰ্ডত অগ্নিকাণ্ড,জুইত জাহ গল প্ৰয়োজনীয় নথিপত্ৰ
                  
   कटिहार में प्रेमी-प्रेमिका की बांधकर हुई पिटाई 
 
                      कटिहार में एक प्रेमिका अपने प्रेमी को लेकर अपने पुराने ससुराल फलका थाना क्षेत्र के नरसंडा पंचायत...
                  
   
  
  
  
   
  