પેટલાદ શહેરમાં એન. કે.હાઈસ્કૂલ હોલ ખાતે પેટલાદ સોજીત્રા તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે 11:00 કલાકે વાર્ષિક સભા યોજાઈ હતી. આ સમયે પેન્શનરોની વિવિઘ કામગીરીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે ધર્મેન્દ્રભાઈ રાણા અને અતિથિ વિશેષ તરીકે પંકજભાઈ, સિ.ટી. મકવાણા,બીપીનભાઈ પંડ્યા, બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પેટલાદ - સોજીત્રા પેન્શનર મંડળના પ્રમુખ મંગળભાઈ પટેલ ( રૂપિયા પુરા) તથા મંત્રી મનહરભાઈ પટેલ( શેખડી )ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुपरफास्ट हो जाएगा पुराना Smartphone, बस ऑन करनी है ये सेटिंग; परफॉर्मेंस भी सुधरेगा
समय के साथ पुराने स्मार्टफोन की स्पीड काफी कम हो जाती है। जिसकी वजह से फोन हैंग होने लगता है। ऐसा...
Taarak Mehta ka Ooltah Chashmah के मेकर्स पर 'रोशन' ने लगाया घिनौना इल्जाम, बोलीं- 15 साल से हो रहा यौन शोषण
Taarak Mehta ka Ooltah Chashmah: तारक मेहता का उल्टा चश्मा में मिसेज रोशन सिंह सोढ़ी का...
ಬೆಂಗಳೂರಿನ ಅಭಿಮಾನ್ ಸ್ಟುಡಿಯೋದಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 30 ರಂದು ನಟ ಡಾ|| ವಿಷ್ಣುವರ್ಧನ್ ರವರ 15ನೇ ವರ್ಷದ ಪುಣ್ಯಸ್ಮರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ ಎಂದು ಬಿ.ತಿಮ್ಮರಾಜು (ರಾಜುಗೌಡ) ಅವರು ತಿಳಿಸಿದರು.
ಡಿಸೆಂಬರ್ 27, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ವಿ.ಎಸ್.ಎಸ್. ಅಭಿಮಾನ್ ಡಾ|| ವಿಷ್ಣುವರ್ಧನ್...
નાગડકા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતા ચકચાર:બાઇક, છરી, ગીલોલ, ધારિયા, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકાના નાગડકા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતા ચકચાર જોવા મળી હતી. આ બાબતે વન...