કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે વર્ષો જુની દરગાહ હજરત પીર સૈયદશાહ બાબા અને હજરત સૈયદ પીર ગેબનશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી મહીનો રજ્જબ અને મુ.તા.૨૨મી એ પરંપરાગત રીતે ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરાઇ પીરનુ ઉર્ષ નિમિતે તેમની દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ દરગાહના ખાદીમ સલીમભાઇ શેખ દ્રારા અદા કરાઈ હતી.સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ સામેના મેદાનમાં નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા મોટી સંખ્યા લોકોએ નિયાઝમાં ભાગ લીધો હતો.ઉર્સ પ્રસંગે શ્રધ્દ્રાળુઓ આસ્થાથી માથુ ટેકવી પીર ગેબનશા અને સૈયદશા ની દરગાહે પોતાના દુખ દર્દોની માનતા માની હંમેશા દરગાહનો આશરો લેતા હોય ગત રોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્દ્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણના ગુનામાં સંડોવાયેલો શખસ હરીપર રોડ પરથી ઝડપાયો
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલા અપહરણ સહિતના ગુનામાં ધ્રાંગધ્રાના હૈદરભાઈ...
APN News, जालना जिल्ह्यात अतिवृष्टीमुळे बाधित शेतकऱ्यांना आ.बबनराव लोणीकर यांच्यामुळे आर्थिक मदत.
APN News, जालना जिल्ह्यात अतिवृष्टीमुळे बाधित शेतकऱ्यांना आ.बबनराव लोणीकर यांच्यामुळे आर्थिक मदत.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના કલાકારો એ કયા ગણપતિ બાપા ના દર્શન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના કલાકારો એ કયા ગણપતિ બાપા ના દર્શન
पूर्व केंद्रीय मंत्री एसएम कृष्णा का निधन:निर्दलीय विधायक से विदेश मंत्री तक रहे; 2017 में कांग्रेस छोड़कर BJP जॉइन की
पू्र्व विदेश मंत्री और कर्नाटक के मुख्यमंत्री रहे एसएम कृष्णा का सोमवार देर रात करीब 2:30 बजे...
દેશમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ, સાંજે આવશે પરિણામ
ભારત દેશમાં PM નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. આજે મતોની ગણતરી...