કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે વર્ષો જુની દરગાહ હજરત પીર સૈયદશાહ બાબા અને હજરત સૈયદ પીર ગેબનશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી મહીનો રજ્જબ અને મુ.તા.૨૨મી એ પરંપરાગત રીતે ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરાઇ પીરનુ ઉર્ષ નિમિતે તેમની દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ દરગાહના ખાદીમ સલીમભાઇ શેખ દ્રારા અદા કરાઈ હતી.સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ સામેના મેદાનમાં નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા મોટી સંખ્યા લોકોએ નિયાઝમાં ભાગ લીધો હતો.ઉર્સ પ્રસંગે શ્રધ્દ્રાળુઓ આસ્થાથી માથુ ટેકવી પીર ગેબનશા અને સૈયદશા ની દરગાહે પોતાના દુખ દર્દોની માનતા માની હંમેશા દરગાહનો આશરો લેતા હોય ગત રોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્દ્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
VIDEO: હર ઘર તિરંગાની ઝુંબેશની તૈયારીઓ પુરજોશમાં, સાંસદોએ મોટરસાઈકલ પર તિરંગા યાત્રા કાઢી, સ્મૃતિ ઈરાની સ્કૂટી ચલાવતી જોવા મળી
નવી દિલ્હી. કેન્દ્ર સરકાર ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર ‘હર ઘર ત્રિરંગો’ અભિયાન...
ભારતીય રેલવેઃ દેશના 199 સ્ટેશનો પર બોમ્બ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે, તેમાંથી 16 પર 322 કરોડનો ખર્ચ થશે
રેલવે સ્ટેશનો હવે બોમ્બ ડિટેક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ માટે, સંવેદનશીલ રેલવે સ્ટેશનોની...
વિધાનસભા ક્ષેત્રમાં પાંચ એમ્બ્યુલન્સ ફાળવાઇ
સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે ૫ એમ્બ્યુલન્સ...
સાબરડેરીના ૧૧૩૦ કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૮ મી જુલાઇએ સાબરડેરીના...