બી. એડ નુ શિક્ષણ આપતા કાલોલ તાલુકાના બેઢીયા ખાતેના દેવરાજ વિદ્યા સેવા સંકુલ ખાતે ટ્રસ્ટી ધવલસિંહ પરમાર તથા સચિન પરમાર તથા એજ્યુકેશન ડાયરેક્ટર ગીરીશભાઈ કેમ્પસ ડાયરેક્ટર તથા MSW ના પ્રિન્સિપાલ મનોજભાઈ દેવરાજ વિદ્યા સેવા સંકુલના તમામ સ્ટાફ દેવરાજ લો કોલેજના અધ્યાપક દિવ્યાબેન, ભરતભાઈ, હર્ષાબેન ના આયોજન દ્વારા શનીવારે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ અને ડીસ્ટ્રિક જજ પી.વી.શ્રીવાસ્તવ તથા સિનિયર સિવિલ જજ ડી.સી જાની અને એડવોકેટ વિજયસિંહ ચૌહાણ દ્વારા પૉસ્કો એક્ટ બાળકો વિરુદ્ધ યોન હિંસાના ગુનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર કાર્યક્રમ કરેલ જે વિદ્યાર્થીઓને કાયદાની જાણકારી આપી કાયદા થી અવગત કરાવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नेत्यांच्या नाराजी वर काय म्हणाले खासदार जलील
नेत्यांच्या नाराजी वर काय म्हणाले खासदार जलील
ગામડાઓ પણ વિકસિત શહેરોની હરોળમાં ઊભા રહી શકે તે માટે આજે ડીસામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
ગામડાઓ પણ વિકસિત શહેરોની હરોળમાં ઊભા રહી શકે તે માટે આજે ડીસામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
Vivek Bindra नहीं, अब Sandeep Maheshwari ने अफसरों का नाम लेकर किस पर सवाल उठाया?
Vivek Bindra नहीं, अब Sandeep Maheshwari ने अफसरों का नाम लेकर किस पर सवाल उठाया?
All-India Judicial Service के प्रस्ताव पर नहीं बन पा रही सहमति, कानून मंत्री ने संसद में बताई वजह
नई दिल्ली, देश के संसद में मानसून सत्र का आज (शुक्रवार) दूसरा दिन है। शुक्रवार को लोकसभा...
ધ્રાંગધ્રામાં વિજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખ અને પશુમૃત્યુ સહાય રૂ. 3,33,000 લાભાર્થીને તેમના ઘરે જઈ ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેક આપવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના જસાપર ગામની સીમમાં વીજળી પડતા એક વ્યક્તિનું...