બી. એડ નુ શિક્ષણ આપતા કાલોલ તાલુકાના બેઢીયા ખાતેના દેવરાજ વિદ્યા સેવા સંકુલ ખાતે ટ્રસ્ટી ધવલસિંહ પરમાર તથા સચિન પરમાર તથા એજ્યુકેશન ડાયરેક્ટર ગીરીશભાઈ કેમ્પસ ડાયરેક્ટર તથા MSW ના પ્રિન્સિપાલ મનોજભાઈ દેવરાજ વિદ્યા સેવા સંકુલના તમામ સ્ટાફ દેવરાજ લો કોલેજના અધ્યાપક દિવ્યાબેન, ભરતભાઈ, હર્ષાબેન ના આયોજન દ્વારા શનીવારે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ અને ડીસ્ટ્રિક જજ પી.વી.શ્રીવાસ્તવ તથા સિનિયર સિવિલ જજ ડી.સી જાની અને એડવોકેટ વિજયસિંહ ચૌહાણ દ્વારા પૉસ્કો એક્ટ બાળકો વિરુદ્ધ યોન હિંસાના ગુનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર કાર્યક્રમ કરેલ જે વિદ્યાર્થીઓને કાયદાની જાણકારી આપી કાયદા થી અવગત કરાવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધો્લ માં 5000રાજપૂત યુવાનો રચસે ઈતિહાસ
ધ્રોલની ઐતિહાસિક ભુમી પર રચાશે ઈતિહાસ
પાંચ હજાર રાજપૂત યુવાનો તલવાર રાસ રજુ કરશે
ભુચરમોરી...
बिजली की अघोषित कटौती की समस्याओं को लेकर ग्रामीणों ने दो घंटे नामना बूंदी मार्ग को किया जाम।
नमाना कस्बे सहित आसपास के गांव में लगातार बिजली की घोषित कटौती की समस्या बनी हुई है...
32MP सेल्फी कैमरा, 16GB तक रैम वाला नया इनफिनिक्स फोन भारत में हो रहा लॉन्च? सामने आ रहा बड़ा अपडेट
इनफिनिक्स का नाम बजट स्मार्टफोन लॉन्च करने वाले ब्रांड के नाम से जाना जा सकता है। इनफिनिक्स अपने...
Bihar Politics: क्या Lalan Singh देंगे इस्तीफा?, CM Nitish ने दिया ये जवाब | JDU | Top News
Bihar Politics: क्या Lalan Singh देंगे इस्तीफा?, CM Nitish ने दिया ये जवाब | JDU | Top News
રાધનપુરમાં ખોખરણી મસ્જિદ સામે જર્જરીત દુકાન ધરાશાયી | SatyaNirbhay News Channel
રાધનપુરમાં ખોખરણી મસ્જિદ સામે જર્જરીત દુકાન ધરાશાયી | SatyaNirbhay News Channel