પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગેરહાજર રહેનાર ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ..
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગેરહાજર રહેનાર ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ..
સ્વયમ્ પ્રગટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૦મો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ લેવા કરાઈ અપીલ.
સ્વયમ્ પ્રગટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૦મો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ...
মাহমৰাৰ মৰাণ নগৰত তিনি দিনীয়াকৈ অনুষ্ঠিত কৰা ভোগালী মেলা উদ্বোধন কৰে কেবিনেট মন্ত্ৰী যোগেন মহনে।
অসম ৰাজ্যিক গ্ৰামীন জীৱিকা অভিযান চৰাইদেউ জিলা অভিযান পৰিচালনা শাখাৰ উদ্যোগত আজি ৰে পৰা মাহমৰাৰ...
MCN NEWS| माजी आमदार भाऊसाहेब पाटील चिकटगावकर यांचा समर्थकांसह शिवसेना ठाकरे गटात प्रवेश
MCN NEWS| माजी आमदार भाऊसाहेब पाटील चिकटगावकर यांचा समर्थकांसह शिवसेना ठाकरे गटात प्रवेश