પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
POCO X7 सीरीज की लॉन्च डेट कन्फर्म, फास्ट परफॉर्मेंस और दमदार स्पेक्स से होगी लैस
POCO X7 Series पोको ने अपनी अपकमिंग सीरीज की लॉन्च डेट का खुलासा कर दिया है। POCO X7 सीरीज की...
અડાસ બ્રિજ નજીક નર્સરીમાં યુવકને વિજ કરંટ લાગ્યો
આણંદ તાલુકાના અડાસ ગામ નજીક આવેલા બ્રિજ પાસે આવેલી નર્સરીમાં એક યુવકને વીજ કરંટ લાગતા તે ગંભીર...
બરફિલે બાબા શ્રી કેદારનાથ જ્યોતિર્લીંગ ) દર્શન
બરફિલે બાબા શ્રી કેદારનાથ જ્યોતિર્લીંગ ) દર્શન
Waqf Board Bill Amendment: लोकसभा में बोले Kiren Rijiju, 'भारत सरकार को वक्फ पर बिल लाने का अधिकार'
Waqf Board Bill Amendment: लोकसभा में बोले Kiren Rijiju, 'भारत सरकार को वक्फ पर बिल लाने का अधिकार'