પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाळा व्यवस्थापन समितीचे अध्यक्ष म्हणून श्री. जयपाल भीमराव भालके यांची निवड तर उपाध्यक्ष म्हणुन राहूल वाघमारे यांची निवड
आज जि प प्रा.शाळा माववस्ती या ठिकाणी शालेय व्यवस्थापन समितीचे पुनर्गठन करण्यात आले.त्या निमित्त...
તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલા સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
2002 ગુજરાતમાં થયેલા રમખાણ મામલે તિસ્તા સેતલવાડની ધપકડ અગાઉ કરાઈ છે, ત્યારે તિસ્તા સેતલવાડે હાલ...
सांगोद में पौधरोपण को लेकर चिकित्सा विभाग की नई पहल, प्रसूताओं को दे रहे पौधे
सांगोद,
धरती को हरा भरा करने के मकसद से पौधरोपण में जुटे सरकारी विभागों में अब चिकित्सा...
बांग्लादेश, स्वीडन और बेल्जियम की यात्रा पर जाएंगे विदेश मंत्री, हिंद महासागर सम्मेलन भी होंगे शामिल
नई दिल्ली, विदेश मंत्री एस जयशंकर बांग्लादेश, स्वीडन और बेल्जियम की आधिकारिक यात्रा पर...