પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरूर हवेलीचे आमदार अशोक बापु पवार शिक्रापूर मध्ये मारुती मंदिरात आरती करताना
शिरूर हवेलीचे आमदार अशोक बापु पवार शिक्रापूर मध्ये मारुती मंदिरात आरती करताना
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
બાળકો ની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ
બાળકો ની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ
पुलिस द्वारा अवैध शराब का भंडारण करने वाले 01 आरोपी को किया गया गिरफ्तार
*पन्ना पुलिस द्वारा अवैध शराब का भण्डारण करने वाले 01 आरोपी को किया गया...
সোণাৰিত জনতা যুৱ মৰ্চাৰ উদ্যোগত বৃহৎ মটৰচাইকেল ৰেলী
স্বাধীনতাৰ অমৃৎ মহোৎসৱৰ সৈতে সংগতি ৰাখি ঐতিহাসিক চৰাইদেউ জিলাৰ সোণাৰিস্থীত ভাৰতীয় জনতা পাৰ্টীৰ...