પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા શંકરભાઈ ચૌધરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા શંકરભાઈ ચૌધરી
'PoK जल्द भारत में वापस आ मिलेगा', विदेश मंत्री जयशंकर बोले- वहां के लोग जम्मू-कश्मीर का विकास देखकर हो रहे प्रभावित
S Jaishankar on PoK विदेश मंत्री एस. जयशंकर ने पाकिस्तान के कब्जे वाला कश्मीर (पीओके) को...
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ નું આઇકાર્ડ બતાવી વૃદ્ધ પાસેથી સોનાની બંગડીઓ લઈ ગઠિયો ફરાર
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ નું આઇકાર્ડ બતાવી વૃદ્ધ પાસેથી સોનાની બંગડીઓ લઈ ગઠિયો ફરાર
ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇ ನಲ್ಲಿ ಬೈಕ್, ಆಟೋ, ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಸಂಚಾರಕ್ಕೆ ನಿಷೇಧ
ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇನಲ್ಲಿ ಬೈಕ್, ಆಟೋ, ಟ್ರ್ಯಾಕ್ಟರ್, ಕೃಷಿ ವಾಹನಗಳು ಸೇರಿದಂತೆ...