પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lambvel || Khodiyar Nagar School || ચાલુ શાળાએ શીક્ષક અને શીક્ષીકાના ઈલુ-ઈલુના આક્ષેપ
Lambvel || Khodiyar Nagar School || ચાલુ શાળાએ શીક્ષક અને શીક્ષીકાના ઈલુ-ઈલુના આક્ષેપ
એસબીઆઇમાં મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ઓળખ આપી 2 લાખથી વધુની સહાય માગનાર ઝડપાયો
મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ એસબીઆઇમાં મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ઓળખ આપી 2...
સાવરકુંડલામાં સંત અને સાંસદના વરદ હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો
સાવરકુંડલામાં સંત અને સાંસદના વરદ હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો બે વર્ષ બાદ મેળો યોજાતા સાવરકુંડલા...
વડોદરાની માંજલપુર બેઠકના કોંગ્રેસ કાર્યાલય પર બુથના નાણાંને લઈને બે કાર્યકરો વચ્ચે મારામારી
વડોદરા શહેરની માંજલપુર બેઠકના કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બે કાર્યકરો વચ્ચે બુથના...