પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಮೈನಿಂಗ್ ಇಂಜಿನಿಯರ್ ಗಳ 33ನೇ ರಾಷ್ಟ್ರೀಯ ಸಮಾವೇಶ ಮತ್ತು ರಾಷ್ಟ್ರೀಯ ವಿಚಾರ ಸಂಕಿರಣ
ಬೆಂಗಳೂರು : ದಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಆಫ್ ಇಂಜಿನಿಯರ್ಸ್ (ಇಂಡಿಯಾ) ವತಿಯಿಂದ ಮೈನಿಂಗ್ ಇಂಜಿನಿಯರ್ ಗಳ 33ನೇ ರಾಷ್ಟ್ರೀಯ...
कोटा में तेज बारिश से सामान्य जन जीवन अस्त व्यस्त नयापुरा में एक पेड़ गिरा ऑटो चालक आया चपेट में हुआ गम्भीर घायल
कोटा में तेज बारिश से सामान्य जन जीवन अस्त व्यस्त नयापुरा में एक पेड़ गिरा ऑटो चालक...
Samsung का पहला Snapdragon 7 Gen 1 चिपसेट वाला फोन जल्द लेगा मार्केट में एंट्री, सामने आया लेटेस्ट अपडेट
सैमसंग ने हाल ही में अपने ग्राहकों के लिए Galaxy A Series लॉन्च की है। इस सीरीज में दो नए फोन...
कमलनाथ जी करेंगे छिंदवाड़ा के परासिया से नारी सम्मान योजना का शुभारंभ
मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी के द्वारा छिंदवाड़ा जिले के...
ડીસા સાંઈબાબા મંદિરની આગળ હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો
ડીસા સાંઈબાબા મંદિરની આગળ હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો