પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कंझावला कांड के बाद डीसीपी का आदेश, नाइट ड्यूटी के दौरान सभी इंस्पेक्टर को शेयर करनी होगी लोकेशन
कंझावला में 31 दिसंबर और 1 जनवरी की रात एक गाड़ी से टक्कर के बाद एक युवती की हुई दर्दनाक मौत के...
ડીસા તાલુકાના જેનાલ ગામે શંકર ભગવાનના મંદિરે ફૂલ કાતરીના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી
ડીસા તાલુકાના જેનાલ ગામે શંકર ભગવાનના મંદિરે ફૂલ કાતરીના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત...
Bihar में आग उगलता तापमान, ऊपर से Heatwave का कहर. Patna में 43 डिग्री के पार पहुंचा पारा | Weather
Weather Update: Bihar में आग उगलती गर्मी और पसीने छुड़ाता तापमान... राजधानी Patna में इन दिनों...
মঙ্গলদৈত তৃণমূল কংগ্ৰেছৰ প্ৰতিবাদ
মঙ্গলদৈত তৃণমূল কংগ্ৰেছৰ প্ৰতিবাদ
अल्जाइमर रोग के उपचार में संतुलित जीवनशैली & नियमित योग प्राणायाम अति लाभकारी...
जिला प्रशासन & आयुर्वेद विभाग के संयुक्त तत्वावधान में खेल संकुल में संचालित योग फोर निरोगी...