પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Coaching Centre Flooded News Live Updates: बेईमानी के बेसमेंट का ब्लैक एंड व्हाइट विश्लेषण
Delhi Coaching Centre Flooded News Live Updates: बेईमानी के बेसमेंट का ब्लैक एंड व्हाइट विश्लेषण
બોટાદના સમઢિયાળા 2 ગામે નરેગા યોજનામાં હાજરી પુરાવાના નાણાં માગ્યાનો આક્ષેપ,ગામલોકોએ કામબંધ કરાવ્યું
બોટાદના સમઢિયાળા 2 ગામે નરેગા યોજનામાં હાજરી પુરાવાના નાણાં માગ્યાનો આક્ષેપ,ગામલોકોએ કામબંધ કરાવ્યું
વિરપુરના બારોડા ગામના યુવાન ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા...
વિરપુર તાલુકાના બારોડા ગામનો યુવાન આર્ટસ અંગ્રેજી વિષયમાં પ્રથમ પરીણામ આવતા ગોલ્ડ મેડલથી સન્માનિત...
रणजीत सिंह ब्रह्मपुरा जी का निधन मेरे लिए निजी छती है - चुघ
शिरोमणि अकाली दल के सरपरस्त जत्थेदार रणजीत सिंह ब्रह्मपुरा के निधन पर भारतीय जनता पार्टी के...