પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અગ્રવાલ મહિલા મંડળએ માનવતાની મહેક ફેલાવી..
અગ્રવાલ મહિલા મંડળ ડીસા સમાજ ઉપયોગી કાર્યો કરી ડીસા પંથકમાં તેઓનું નામ ઉજ્જવળ કર્યું છે. રેલવે...
वृद्द महिला के साथ मारपीट करके कानो की सोने गुटिया लुटने वाले लुटरे रमेश व प्रकाशचन्द बापर्दा गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की हिण्डोली थाना क्षैत्र मे वृद्द...
Rajasthan Election में हार पर Sachin Pilot ने किन वजहों को जिम्मेदार ठहराया?
Rajasthan Election में हार पर Sachin Pilot ने किन वजहों को जिम्मेदार ठहराया?
पुलिस की जीप से दो लड़कों को उतारने पर बुरे फंसे विधायक रविंद्र भाटी, SP बोले-होगी कार्रवाई
पुलिस की जीप से दो युवकों को निर्दलीय विधायक रविंद्र भाटी ने नीचे उतार लिया था. पुलिस चुपचाप...