પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલી થતા વિદાય આપવામાં આવી
જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલી થતા વિદાય આપવામાં આવી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાદેસર રીતે સફેદ પથ્થરોનું કારોબાર ચાલી રહ્યું છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાદેસર રીતે સફેદ પથ્થરોનું કારોબાર ચાલી રહ્યું છે
દેશમાં હવે આટલા વર્ષની ઉંમરે જ Voter ID માટે કરી શકાશે એપ્લાય: ઈલેક્શન કમિશન
ભારત દેશમાં હવે યુવાનો 17 વર્ષની વય પૂર્ણ કર્યા પછી મતદાર યાદી માટે અરજી કરી શકશે. ચૂંટણી પંચે...
દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો 500 કરતાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો 500 કરતાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
पौधारोपण कर बताए ग्लोबल वार्मिंग के दुष्प्रभाव*
विश्व पर्यावरण दिवस के उपलक्ष में आयोजित कार्यक्रमों की कडी में राजस्थान नगरीय आधारभूत विकास...