પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kanwar Yatra 2024: कावड़ यात्रा से पहले Uttar Pradesg में विवाद गहरा गया | Akhilesh Yadav | Owaisi
Kanwar Yatra 2024: कावड़ यात्रा से पहले Uttar Pradesg में विवाद गहरा गया | Akhilesh Yadav | Owaisi
Beauty Tips: चेहरे पर मौजूद दाग-धब्बे नहीं हो रहे हैं दूर, तो ट्राई करें लेमनग्रास से बनने वाले ये फेस पैक्स
लेमनग्रास स्किन के लिए बहुत ही फायदेमंद होती है। इसके इस्तेमाल से चेहरे के दाग- धब्बे दूर होते...
সোণাৰিত আলি আয়ে লৃগাং উৎসৱ উদযাপন
সোণাৰিত আলি আয়ে লৃগাং উৎসৱ উদযাপন
অসমত বসবাস কৰা অন্যতম জনগোষ্ঠী মিছিং সকলৰ কৃষি...
વોર્ડ નંબર 5 ખાતે શહેર ભાજપની બેઠક યોજાઈ
વોર્ડ નંબર 5 ખાતે શહેર ભાજપની બેઠક યોજાઈ