પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আমগুৰিত বিশেষ চৰ্চালৈ আহিছে দহ গৰাকী শিক্ষিত যুৱক-যুৱতী : দাঙি ধৰিছে স্বাৱলম্বীতাৰ বিৰল নিদৰ্শন
আমগুৰিত বিশেষ চৰ্চালৈ আহিছে দহ গৰাকী শিক্ষিত যুৱক-যুৱতী : দাঙি ধৰিছে স্বাৱলম্বীতাৰ বিৰল নিদৰ্শন...
'गंगाजल पर 18% GST' PM Modi Uttrakhand पहुंचे तो Congress अध्यक्ष Kharge ने घेरा, BJP ने क्या कहा?
'गंगाजल पर 18% GST' PM Modi Uttrakhand पहुंचे तो Congress अध्यक्ष Kharge ने घेरा, BJP ने क्या कहा?
Royal Enfield जल्द लाएगी 250cc इंजन वाली बाइक, जानिए पहला मॉडल कब होगा लॉन्च
Royal Enfield 250cc रॉयल एनफील्ड 250cc इंजन वाली बाइक लाने पर काम कर रही है। जिसे बनाने के लिए...
અરવલ્લીના શામળાજીની અસાલ GIDC માં આગની ઘટના
અરવલ્લીના શામળાજીની અસાલ GIDC માં આગની ઘટના