પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદના રંગપર ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ હટાવવા બાબત ક્લેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
બોટાદના રંગપર ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ હટાવવા બાબત ક્લેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
পুৰণি মটাপুং গাৱঁত আয়োজন কৰে মন কী বাত অনুষ্ঠান
ডিগবৈ বিধানসভা সমষ্টিৰ বাৰেকুৰি গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত পুৰণি মটাপুং গাৱঁত দেওবাৰে আয়োজন কৰে...
बीड येथील शनी मंदिरात शनी अमावस्या निमित्त विविध कार्यक्रम@india report
बीड येथील शनी मंदिरात शनी अमावस्या निमित्त विविध कार्यक्रम@india report
શું નીતિશ કુમાર 2024માં પીએમ પદના ઉમેદવાર હશે? જાણો આ સવાલ પર અખિલેશ યાદવે શું કહ્યું…
લખનૌઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે 2024ની સામાન્ય ચૂંટણીમાં નીતીશ કુમારની વડાપ્રધાન...
তামিলনাডুৰ এটা মন্দিৰত আৱদ্ধ কৰি নিৰ্মম অত্যাচাৰ চলোৱা অসমৰ জয়মালা নামৰ হাতীটোক উদ্ধাৰৰ দাবীৰে তোলপাৰ সামাজিক মাধ্যম, ফেচবুক ।
তামিলনাডুৰ এটা মন্দিৰত অৱদ্ধ কৰি নিৰ্মম অত্যাচাৰ চলোৱা জয়মালা নামৰ হাতীটোক উদ্ধাৰৰ দাবীৰে...