પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડી નજીક લક્કડપૂરા પાસે આવેલ વાલ્મિકી પ્રાથમિક શાળામાં શુક્રવારે બપોરે બે કલાકે 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત તેમજ વિવિધ બનાવવામાં 108 દ્વારા ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર અશોકભાઈ તિવારી અને પાયલટ પિન્ટુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિશાબેન સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને 108 ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી રોકડીયા નગરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ...
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Haryana में Congress की हार के बाद राहुल गांधी का फूटा गुस्सा, कहा- पार्टी की जगह नेताओं ने अपना हित देखा
हरियाणा विधानसभा चुनावों में मिली हार की कांग्रेस वजह तलालने में जुटी हुई है। गुरुवार को पार्टी...
Airlines में अब क्या हो गया बदलाव, देखें Video |
Airlines में अब क्या हो गया बदलाव, देखें Video | #Airlines