સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCD Election Voting Live: दिल्ली में दोपहर 12 बजे तक 18 फीसदी वोटिंग, कटेवड़ा गांव में मतदान का बहिष्कार
दिल्ली में नगर नगम के चुनाव के लिए मतदान चल रहा है। 250 सीटों के लिए 13,638 पोलिंग स्टेशन पर शाम...
તારાપુર શ્રી મદન મોહન લાલજી હવેલી મંદિર ખાતે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો
તારાપુર શહેરના શ્રી મદન મોહન લાલજી હવેલી મંદિર ખાતે પ.પૂ ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજને ભાવાંજલિ...
Meesho CEO Vidit Aatrey: "ONDC को लेकर सही दिशा में कदम, जल्द आ सकता है IPO"
Meesho CEO Vidit Aatrey: "ONDC को लेकर सही दिशा में कदम, जल्द आ सकता है IPO"
વડગામ વિધાનસભા વિસ્તારમાં AIMIM પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | AIMIM VADGAM | DAILY INDIA NEWS
વડગામ વિધાનસભા વિસ્તારમાં AIMIM પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | AIMIM VADGAM | DAILY INDIA NEWS