સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बुंदू कटरा चौकी क्षेत्र में जाम लगने पर नाराज हुए एसएसपी
आगरा: बुंदू कटरा चौकी क्षेत्र में लंबा जाम लगा हुआ था। एक भी पुलिसकर्मी जाम खुलवाने के लिए...
Kerala के मंदिरों में अब नहीं लगेगी RSS की शाखा, त्रावणकोर देवास्वम बोर्ड का आदेश
Kerala के मंदिरों में अब नहीं लगेगी RSS की शाखा, त्रावणकोर देवास्वम बोर्ड का आदेश
Kapurai Chowkdi સ્થિત ના હાઇવે પર Accident સર્જાયો,4 થી 5 લોકો ના મોત
Kapurai Chowkdi સ્થિત ના હાઇવે પર Accident સર્જાયો,4 થી 5 લોકો ના મોત
গোলাঘাট জিলা উপায়ুক্ত কাৰ্যালয় সভাকক্ষত উন্নয়ন সমিতিৰ বৈঠক সম্পন্ন।
গোলাঘাটত জিলা উন্নয়ন সমিতিৰ বৈঠক সম্পন্ন। গোলাঘাটৰ উপায়ুক্তৰ কাৰ্যালয়ৰ সভাকক্ষত আজি জিলা...