સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ સાબરમતી નદી પર ડ્રોન શોનો અદ્દભુત નજરો
અમદાવાદ સાબરમતી નદી પર ડ્રોન શોનો અદ્દભુત નજરો
ડીસા ના હવાઈ પીલર ખાતે આવેલ નાનાજી દેશમુખ ગાર્ડન ખુલ્લો મુકાયો
ડીસા ના હવાઈ પીલર ખાતે આવેલ નાનાજી દેશમુખ ગાર્ડન ખુલ્લો મુકાયો
Smartphone Under 7K: 5000mAh बैटरी से लैस सस्ता स्मार्टफोन, दाम 7 हजार रुपये से भी कम
एक नया फोन खरीदने के लिए 10 हजार रुपये तक का भी बजट नहीं बन पा रहा है तो निराश न हों। मार्केट में...
कौटुंबिक वादातून पन्हाळा तालुक्यातील दरेवाडी येथे पत्नीचा डोक्यात वरवंटा घालून खून
कौंटुबिक वादातून रागाच्या भरात पतीने पत्नीच्या डोक्यात दगडी वरवंट घालून खून केल्याची घटना काल,...
বাগছৰ জিলাৰ শ্ৰেষ্ঠ বিদ্যালয় পৰিচালনা সমিতিক বটাঁ প্ৰদান
বাগছা জিলাৰ অন্তৰ্গত পাচটা শিক্ষাখণ্ড (বাস্কা, টিহু-বৰমা, গৰেশ্বৰ, তামুলপুৰ আৰু জালাহ শিক্ষাখণ্ড)...