પેટલાદ ખાતે આવેલ આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.23 જાન્યુઆરીથી 29 મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર તાલીમ યોજાઈ હતી. તાલીમમાં આણંદ જિલ્લાની 13 કોલેજના 65 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉદ્યોગ સાહસિકતા અંગે પાવાગત સમજણ, સર્જનાત્મકતા, ઉદ્યોગની તકો અને પસંદગી વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓની માહિતગાર કરવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, પેટલાદ કોલેજના આચાર્ય ડો.વિમલભાઈ જોશી, ખેડા સાયન્સ સેન્ટર માંથી આવેલ કેશુભાઈ વાણીયા, રોહનભાઈ વાણીયા, તથા કોલેજના નોડલ ઓફિસર સાગરભાઇ વૈદ્યના માર્ગદર્શન યોજાયો હતો. કાર્યક્રમનું ઉદઘાટન કોલેજના ડો.કાંતિભાઈ વણકર અને ડો.રાકેશભાઈ જસરાય ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યકો ઉપસ્થિત રહ્યા. હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা দীঘলদৰিত ৩দিনীয়া গ্ৰীষ্মকালীন নাট আৰু কবিতা কৰ্মশালাৰ সফল সমাপন।কন কন শিশু সকলে নাট মঞ্চস্থ কৰি সকলোকে কৰে আপ্লুত।
ৰহা দীঘলদৰিত যোৱা ২০জুলাই তিনি দিনীয়া কাৰ্য্যসূচীৰে আৰম্ভ হোবা গ্ৰীষ্মকালীন নাট আৰু কবিতা...
ડીસામાં રખડતાં ઢોરોનો આતંક, આખલાએ એક વિદ્યાર્થીનીને અડફેટે લેતાં ઘાયલ
ડીસામાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેમાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રખડતાં...
भव्य राज्यस्तरीय मातंग समाज वधू वर व पालक परिचय मेळावा रविवार दिनांक 20 नोव्हेंबर 2022 ला आयोजित
अकोला
"वेदांतिका कला व क्रीडा बहुउद्देशीय संस्था" व अकोला जिल्हा समन्वय समिती द्वारा...
લુણાવાડા: મહીસાગર નદીનું જળસ્તર વધતા તાલુકાના 74 ગામના લોકોને તકેદારી રાખવા અપીલ કરાઈ
લુણાવાડા: મહીસાગર નદીનું જળસ્તર વધતા તાલુકાના 74 ગામના લોકોને તકેદારી રાખવા અપીલ કરાઈ