પેટલાદ ખાતે આવેલ આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.23 જાન્યુઆરીથી 29 મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર તાલીમ યોજાઈ હતી. તાલીમમાં આણંદ જિલ્લાની 13 કોલેજના 65 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉદ્યોગ સાહસિકતા અંગે પાવાગત સમજણ, સર્જનાત્મકતા, ઉદ્યોગની તકો અને પસંદગી વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓની માહિતગાર કરવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, પેટલાદ કોલેજના આચાર્ય ડો.વિમલભાઈ જોશી, ખેડા સાયન્સ સેન્ટર માંથી આવેલ કેશુભાઈ વાણીયા, રોહનભાઈ વાણીયા, તથા કોલેજના નોડલ ઓફિસર સાગરભાઇ વૈદ્યના માર્ગદર્શન યોજાયો હતો. કાર્યક્રમનું ઉદઘાટન કોલેજના ડો.કાંતિભાઈ વણકર અને ડો.રાકેશભાઈ જસરાય ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યકો ઉપસ્થિત રહ્યા. હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देवोत्थानी एकादशी ,जानते है देवता क्यों सो गए थे जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा अग्रवाल जी से
देवोत्थानी एकादशी
(मांगलिक कार्यों की पूर्णता एवं वीर पुत्रों की प्राप्ति के लिए)...
स्व.माजी आमदार विनायकराव मेटे यांच्या अस्थिकालशचे अरबी समुद्रात विसर्जन@india report
स्व.माजी आमदार विनायकराव मेटे यांच्या अस्थिकालशचे अरबी समुद्रात विसर्जन@india report
નશેબાજ ડ્રાઇવર 30થી વધુ યાત્રીને અધવચ્ચે ઉતારી S.T Bus લઈ ફરાર
નશેબાજ ડ્રાઇવર 30થી વધુ યાત્રીને અધવચ્ચે ઉતારી S.T Bus લઈ ફરાર
একাঠু বোকাত সংগ্ৰাম কৰে দৈনন্দিন জীৱন
একাঠো বোকাত সংগ্ৰাম কৰে দৈনন্দিন জীৱন।।বুকুচাত পাৰ কৰাই ছাত্ৰ ছাত্ৰী, কান্ধত নিয়ে ৰোগী।।