પેટલાદ ખાતે આવેલ આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.23 જાન્યુઆરીથી 29 મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર તાલીમ યોજાઈ હતી. તાલીમમાં આણંદ જિલ્લાની 13 કોલેજના 65 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉદ્યોગ સાહસિકતા અંગે પાવાગત સમજણ, સર્જનાત્મકતા, ઉદ્યોગની તકો અને પસંદગી વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓની માહિતગાર કરવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, પેટલાદ કોલેજના આચાર્ય ડો.વિમલભાઈ જોશી, ખેડા સાયન્સ સેન્ટર માંથી આવેલ કેશુભાઈ વાણીયા, રોહનભાઈ વાણીયા, તથા કોલેજના નોડલ ઓફિસર સાગરભાઇ વૈદ્યના માર્ગદર્શન યોજાયો હતો. કાર્યક્રમનું ઉદઘાટન કોલેજના ડો.કાંતિભાઈ વણકર અને ડો.રાકેશભાઈ જસરાય ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યકો ઉપસ્થિત રહ્યા. હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Russia Ukraine War: रूसी सेना के साथ जंग में धकेले गए भारतीयों की आपबीती (BBC Hindi)
Russia Ukraine War: रूसी सेना के साथ जंग में धकेले गए भारतीयों की आपबीती (BBC Hindi)
মৰান ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ত ৭৬ তম স্বাধীনতা দািৱস উদ্যাপন ।
ডিব্ৰুগড়।জিলাৰ মৰান ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালন কৰা হয় চক্ৰ বিষয়া...
Several feared trapped in an accident at a cement factory in Suryapet district, Telangana.
Several feared trapped in an accident at a cement factory in Suryapet district, Telangana.
देशी शराब की 3 पेटी व 144 पव्वो के साथ तीन लोगों को अलग अलग जगह से पकड़ा , नाकाबंदी के दौरान की कार्यवाही
इटावा
खातोली पुलिस ने कोटा ग्रामीण एसपी सुरजीत शंकर व डीएसपी इटावा शिवम जोशी के निर्देशन...
UP News: Akhilesh Yadav का UP सरकार पर हमला, कहा- कोई व्यक्ति वस्त्र से नहीं, वचन से योगी होता है
UP News: Akhilesh Yadav का UP सरकार पर हमला, कहा- कोई व्यक्ति वस्त्र से नहीं, वचन से योगी होता है