શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૪ - મંગળવાર રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત કરવામાં આવેલ જેમાં સન્માનિય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , ગોધરા ધારાસભ્ય સી. કે રાઉલજી,વીસી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડો.અનિલ સોલંકી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગમાંથી બી.એ પ્રકાશકુમાર બારીયા અને એમ એ જતીનભાઈ બારીયા એ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવાર અને ઇતિહાસ વિભાગ નું ગૌરવ વધારેલ છે જેને સંસ્થાના પ્રમુખ ભુપેશભાઈ શાહ આચાર્ય ડો. એમ બી પટેલ વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી રેણુકાબેન, વસંતભાઈ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તુલશી શ્યામ મંદિર ના રમણીય દશયો શ્યામ ભગવાન ના દશૅન લાવો માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ
તુલશી શ્યામ મંદિર ના રમણીય દશયો શ્યામ ભગવાન ના દશૅન લાવો માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ
મેઘાણી સર્કલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે બ્રહ્મહ સમાજ દ્વારા મહા આરતી યોજવામાં આવી.
મેઘાણી સર્કલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે બ્રહ્મહ સમાજ દ્વારા મહા આરતી યોજવામાં આવી.
বিজেপিৰ পূৰণি জ্যেষ্ঠ কাৰ্যকৰ্তাৰ চৰণ পখালি আশিৰ্বাদ বিচাৰে মূখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই।
বিজেপিৰ পূৰণি জ্যেষ্ঠ কাৰ্যকৰ্তাৰ চৰণ পখালি আশিৰ্বাদ বিচাৰে মূখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই।
Jyotiraditya Scindia के बयान पर कांग्रेस सांसद Adhir Ranjan Chowdhury भी फायर हो गए
Jyotiraditya Scindia के बयान पर कांग्रेस सांसद Adhir Ranjan Chowdhury भी फायर हो गए