શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૪ - મંગળવાર રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત કરવામાં આવેલ જેમાં સન્માનિય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , ગોધરા ધારાસભ્ય સી. કે રાઉલજી,વીસી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડો.અનિલ સોલંકી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગમાંથી બી.એ પ્રકાશકુમાર બારીયા અને એમ એ જતીનભાઈ બારીયા એ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવાર અને ઇતિહાસ વિભાગ નું ગૌરવ વધારેલ છે જેને સંસ્થાના પ્રમુખ ભુપેશભાઈ શાહ આચાર્ય ડો. એમ બી પટેલ વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી રેણુકાબેન, વસંતભાઈ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम केजरीवाल के बंगले के रेनोवेशन का होगा CAG ऑडिट, MHA की सिफारिश पर कथित गड़बड़ियों की होगी जांच
नई दिल्ली, दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के बंगले के रेनोवेशन में कथित तौर...
শিৱসাগৰত অনা অসমীয়া ই দল -সংগঠন খুলি দপদপনি চলাব নোৱাৰিব ",শিৱসাগৰ নগৰত ৩০টা জাতীয় জনগোষ্ঠীয় সংগঠনৰ নেতৃত্বত বিশাল ৰাজহুৱা সভা।
শুকুৰবাৰে অনুষ্ঠিত এই বিশাল ৰাজহুৱা সভাত সিদ্ধান্ত গ্ৰহন বহিৰাগতৰ বিৰুদ্ধে।১৩আগষ্টৰ দিনা শিৱসাগৰৰ...
છત્રોટની પ્રાથમિક શાળામાં લાઇફ સ્કીલ બાળ મેળાની ઉજવણી કરાઈ
છત્રોટ પ્રાથમિક શાળામાં લાઇફ સ્કીલ બાળ મેળામાં વિધાર્થિનીઓએ મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથીબેસ્ટ, કુકર...
કુલદીપસિંહે પત્ની અને પુત્રી સાથે કેમ કર્યો આપઘાત? પોલીસે શું આપ્યું કારણ?
કુલદીપસિંહે પત્ની અને પુત્રી સાથે કેમ કર્યો આપઘાત? પોલીસે શું આપ્યું કારણ?
બાળકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાય તે માટે દૂધના ખાલી પાઉચને એકત્રિત કરી શાળાની અનોખી પહેલ
બાળકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાય તે માટે દૂધના ખાલી પાઉચને એકત્રિત કરી શાળાની અનોખી પહેલ