શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૪ - મંગળવાર રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત કરવામાં આવેલ જેમાં સન્માનિય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , ગોધરા ધારાસભ્ય સી. કે રાઉલજી,વીસી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડો.અનિલ સોલંકી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગમાંથી બી.એ પ્રકાશકુમાર બારીયા અને એમ એ જતીનભાઈ બારીયા એ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવાર અને ઇતિહાસ વિભાગ નું ગૌરવ વધારેલ છે જેને સંસ્થાના પ્રમુખ ભુપેશભાઈ શાહ આચાર્ય ડો. એમ બી પટેલ વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી રેણુકાબેન, વસંતભાઈ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में बीेजेपी की हार के बाद सियासत तेज! प्रदेश अध्यक्ष सीपी जोशी के लिए बढ़ेगी मुसीबत?
देश में लोकसभा चुनाव के नतीजे आ चुके हैं. बीजेपी जहां बहुमत के आंकड़ें से दूर रह गई, वहीं चर्चा...
વૂડ મેકેન્ઝીના રેન્કિંગમાં અદાણી સોલાર
મુંદ્રાઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વૂડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ...
लॉन्च हुई Ducati Multistrada V4 RS Superbike, कीमत 38.40 लाख रुपये
इटली की सुपरबाइक निर्माता Ducati की ओर से भारतीय बाजार में नई बाइक Ducati Multistrada V4 RS को...
ઘંટાકર્ણ માર્કેટના ના વેપારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને આઝાદી તે નો અમૃત મહોત્સવ ની ઉજવણી કરી
ઘંટાકર્ણ માર્કેટના ના વેપારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને આઝાદી તે નો અમૃત મહોત્સવ ની ઉજવણી કરી