પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनोज पवार यांच्या वाढदिवसानिमित्त विवीध कार्यक्रमाचे आयोजन
कन्नड प्रतिनिधी ,कन्नड शहरातील युवा उद्योजक मनोज पवार यांच्या वाढदिवसानिमित्त विविध...
ધારીના ખોડિયાર ડેમમાં પગ લપસી પડી ગયેલ એક પૌઢનુ આકસ્મીક મૌત
ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક...
16 રાવટીઓ પરિક્રમાર્થી માટે હેલ્પ સેન્ટર નું કામ કરશે
16 રાવટીઓ પરિક્રમાર્થી માટે હેલ્પ સેન્ટર નું કામ કરશે
ધાનેરામાં ઘાસમાં આગ લાગતાં લોકોમાં દોડધામ
ધાનેરામાં મામા બાપજીના મંદિર પાસેના મોરણીયા વિસ્તારમાં વાર્ષિક ભાડા પટ્ટા પર ખેતર રાખી ખેત મજૂરી...
Tata Motors ने दिल्ली के पास शुरू की पांचवीं Registered Vehicle Scrapping Facility, हर साल रिसाइकल होंगी 18 हजार कारें
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से दिल्ली के पास एक और Registered Vehicle...