પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
১মাৰ্চ ৰহা দিঘলদৰীত আছুৰ স্থানিয় শ্বহীদ দিৱস পালন।
আজি ১মাৰ্চত ৰহা দিঘলদৰীত স্থানীয় শ্বহীদ দিৱস পালন কৰা হয়।
ৰহা আঞ্চলিক ছাত্ৰ সন্থা...
બે વર્ષ પછી રાજ્યમાં ગરબાની મંજૂરી મળતાં અમદાવાદની જનતા, વેપારીઓનો કેવો છે ઉત્સાહ
બે વર્ષ પછી રાજ્યમાં ગરબાની મંજૂરી મળતાં અમદાવાદની જનતા, વેપારીઓનો કેવો છે ઉત્સાહ
सर्वभाषा साहित्यकारों का हुआ सम्मान
अखिल भारतीय साहित्य परिषद द्वारा व्यास पूर्णिमा की पूर्व संध्या पर आयोजित समारोह में सर्वभाषा...
સુરત: બહેન ઘરે રાખડી બાંધવા રાહ જોઈ રહી હતી, અકસ્માતમાં ભાઈનું મોત
સરદાર માર્કેટથી ઉધના દરવાજા જતા ફ્લાય ઓવર બ્રિજ પર સ્મીર હોસ્પિટલ સામે રોડ અકસ્માતમાં રાંદેરના...