પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના 
 
                      વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના
                  
   Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks 
 
                      Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
                  
   શૉ ઇસ ઇશ્ક કા રબ રખા, અનુપમાથી માંડીને ઝનકના કલાકારો, બધાને ગુજરાતના તમામ ચાહકો માટે ખાસ શુભેચ્છાઓ છે કારણ કે તેઓએ સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2024ના રેડ કાર્પેટને બિરદાવ્યું છે! 
 
                      સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2024 નું રેડ કાર્પેટ એક અસાધારણ અને ભવ્ય પ્રણય હતું કારણ કે તમામ સ્ટાર પ્લસ...
                  
   મહુવા પંથકમાં વલ્લભભાઈ માળીયા ને ભાજપ ની ટિકિટ મળેની ચર્ચા  
 
                      વિધાનસભા ભાજપ મહુવા વિધાનસભાના ઉમેદવાર તરીકે નવા ચેહરાને ઉતારે તેવી શક્યતા 
મહુવા પંથકમાં...
                  
   বৰহাটত অগ্নিকাণ্ডত এটা বাসগৃহ ভস্মীভূত হোৱাৰ পৰা কথমপি ৰক্ষা 
 
                      বৰহাটত অগ্নিকাণ্ডত এটা বাস গৃহ ভস্মীভূত হোৱাৰ পৰা কথমপি ৰক্ষা।
 
 
 বৰহাট...
                  
   
  
  
  
   
   
  