પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં મેડિકલ નો અભાવ
78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય...
દાહોદ જિલ્લાની ૬ વિધાનસભાના ઉમેદવારોએ પોતાને મત આપવા અપીલ કરી@Live24 NewsGujarat
દાહોદ જિલ્લાની ૬ વિધાનસભાના ઉમેદવારોએ પોતાને મત આપવા અપીલ કરી@Live24 NewsGujarat
અમરેલી જિલ્લાના નાગરિકોને પરીવહન સગવડ માં ઉમેરો થયો. ૨૨ અલગ અલગ બસ ફાળવાઈ
અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી ૨૨ અદ્યતન બસને મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ...
Chhattisgarh Election 2023 : खैरागढ़ की जनता ने बताया किसे चुनेगी अपना CM ? Election 2023। N18V
Chhattisgarh Election 2023 : खैरागढ़ की जनता ने बताया किसे चुनेगी अपना CM ? Election 2023। N18V
*PCC महासचिव अमीन पठान की अवैध प्रॉपर्टी पर चली प्रशासन की JCB*बड़ी संख्या में पुलिस बल सहित तेनात
*PCC महासचिव अमीन पठान की अवैध प्रॉपर्टी पर चली प्रशासन की JCB*बड़ी संख्या में पुलिस बल सहित तेनात