દિયોદર પે.કેન્દ્ર શાળા નં 2 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ પૂર્વ વિદ્યાર્થીની પાયલબેન સવજીભાઈ માળી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળા ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે દ્વારા રાષ્ટ્રીયપર્વ વિશે પ્રવચન રજૂ કર્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શાળા ના આચાર્ય ભદ્રસિંહ. એ. રાઠોડ તેમજ જામાભાઈ પટેલ (બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક એવોર્ડ ટીચર) તેમજ કનુભાઈ જોશી શૈક્ષિક મહાસંઘ, મહામંત્રી જગદીશભાઈ મોચી, પ્રવીણભાઈ ગેલોત, અજયભાઈ ગજ્જર, કામિનીબેન મકવાણા, સંજયભાઈ દરજી સહિત શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો.વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય ખૂબ ઉત્સાહ અને નીપુણતાથી બતાવવામાં આવ્યું હતું જે વાલીઓ જોઈ ખૂબ ખુશ થઈ ગયા હતા અને આનંદની લાગણી અનુભવી હતી. તેમજ શાળાને ધન્યવાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ દેસાઈ કર્યું હતું. કાર્યક્રમ ની આભાર વિધિ જામાભાઈ પટેલે કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2000 ની નોટ વીષે જાહેરાતને હજુ 24 કલ્લાક નથી થયા ત્યાંતો સોસીયલ મીડિયા ઉપર નત નવી પોસ્ટ થવા લાગી છે.
2000 ની નોટ વીષે જાહેરાતને હજુ 24 કલ્લાક નથી થયા ત્યાંતો સોસીયલ મીડિયા ઉપર નત નવી પોસ્ટ થવા લાગી છે.
PORBANDAR પોરબંદરના સાંદીપનિ આશ્રમ ખાતે સોમવારે ધર્મસભાનું આયોજન 18 11 2022
PORBANDAR પોરબંદરના સાંદીપનિ આશ્રમ ખાતે સોમવારે ધર્મસભાનું આયોજન 18 11 2022
Banaskantha: આગથળા પોલીસ એ વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઇસમને જડપ્યો
આગથળા પોલીસ એ વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ઇસમને જડપ્યો
આગથલા પીએસઆઇ એન એચ રાણા, મહેન્દ્રસિંહ,...
মৰাণৰখুমটাই ৰজা লাইনৰ সমীপত পুখুৰীত মৃতদেহ উদ্ধাৰ।
মৰাণত চাঞ্চল্য । চৰাইদেউ জিলাৰ মৰাণহাট আৰক্ষী থানাৰ অন্তৰ্গত খুমটাই ৰজালাইনৰ সমীপত পুখুৰীত এজন...