પેટલાદમાં આવેલ આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે કોલેજમાંથી નિવૃત્તિ લેનાર સુમનભાઈ પારેખ તથા પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કોલેજ કમ્પાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એનસીસીના કેડેટ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુમનભાઈ અને પરેશભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"ખંભાતી પતંગની મોજ" : આજ રાત્રિ દરમિયાન પતંગ બજાર ભરાશે.
ખંભાતમાં ઉત્તરાયણની આગલી રાત્રિએ બે દિવસ બજાર ખુલ્લું રહે છે પતંગ રસિકો ઉત્તરાયણ પર્વને લઈને...
OnePlus 12 Price Drop: वनप्लस के फ्लैगशिप फोन की कीमत हुई कम, 5400 mAh बैटरी और पावरफुल चिपसेट है लैस
OnePlus 12 63059 रुपये की कीमत में फ्लिपकार्ट पर बिक्री के लिए उपलब्ध है। जबकि कुछ दिन पहले ये...
બ્રેકિંગ ન્યૂઝ:મહુવાના નુતન નગર વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે આપઘાત કર્યો
બ્રેકિંગ ન્યૂઝ:મહુવાના નુતન નગર વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે આપઘાત કર્યો
પંખા સાથે દોરડું...
ભગવાન કે માણસની જાત એવા પ્રેમની શું કરવી વાત | Vinay Nayak | Divya Chaudhary | #shorts
ભગવાન કે માણસની જાત એવા પ્રેમની શું કરવી વાત | Vinay Nayak | Divya Chaudhary
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ তাণ্ডব । ৰংবংত খেতি পথাৰ তহিলং । উজাগৰে পাৰ কৰিছে নিশা ।
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ তাণ্ডব । ৰংবংত খেতি পথাৰ তহিলং । উজাগৰে পাৰ কৰিছে নিশা ।
...