પેટલાદમાં આવેલ આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે કોલેજમાંથી નિવૃત્તિ લેનાર સુમનભાઈ પારેખ તથા પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કોલેજ કમ્પાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એનસીસીના કેડેટ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુમનભાઈ અને પરેશભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નિકાવા ગામે મહોરમ ની ઉજવણી કરાઈ.
નિકાવા ગામે મહોરમ ની ઉજવણી કરાઈ.
ભાભર ના વેદાંત સ્કૂલમાં મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
ભાભર ના વેદાંત સ્કૂલમાં મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
ভিক্টৰ দাসক গ্ৰেপ্তাৰ কৰাক লৈ মৰাণত তীব্ৰ বিৰোধিতা টাইপাৰ ডিব্ৰগড় জিলা সমিতিৰ সভাপতি নিপন ফুকনৰ
ভিক্টৰ দাসক গ্ৰেপ্তাৰ কৰাক লৈ মৰাণত তীব্ৰ বিৰোধিতা টাইপাৰ ডিব্ৰগড় জিলা সমিতিৰ সভাপতি নিপন ফুকনৰ
Sanjay Singh ने BJP पर साधा निशाना कहा 'BJP अम्बेडकर का नहीं RSS का संविधान मानती है' | Aaj Tak
Sanjay Singh ने BJP पर साधा निशाना कहा 'BJP अम्बेडकर का नहीं RSS का संविधान मानती है' | Aaj Tak
બનાસકાંઠા જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ હસ્તકના ગામોમાં ના એપ્રોચ રોડ મંજુર કરવામાં આવ્યો.
બનાસકાંઠા જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ હસ્તકના ગામોમાં ના એપ્રોચ રોડ મંજુર કરવામાં આવ્યો.