પેટલાદ તાલુકાના જેસરવા ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ગામની દીકરી રિયા પુરબીયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. આ સમયે ગામના અગ્રણીઓ ગોવિંદભાઈ, કનુભાઈ સાથે અન્ય વિદેશથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં શાળાના આચાર્યા અંજનાબેન પરમારે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খাৰুপেটীয়াত ৰাষ্ট্ৰীয় ঘাইপথত ৰাইজে নিশা উদ্ধাৰ কৰে প্ৰকাণ্ড অজগৰ
দৰঙৰ খাৰুপেটীয়াৰ ৰাজপথত যোৱা নিশা উদ্ধাৰ হয় এটা প্ৰকাণ্ড অজগৰ সাপ । খাৰুপেটীয়া...
ખંભાતના વકીલને LLMમાં એન્વાયરમેન્ટ વિષયમાં પ્રથમ નંબરે મેળવતા ગોલ્ડ મેડલ એનાયત.
ખંભાતના વકીલને LLMમાં એન્વાયરમેન્ટ વિષયમાં પ્રથમ નંબરે મેળવતા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો...
NCP होगी एकजुट, मिलकर चुनाव लड़ेंगे चाचा-भतीजा? शरद पवार के बयान ने मचाई खलबली
महाराष्ट्र के तमाम राजनीतिक दलों ने आगामी महाराष्ट्र विधानसभा चुनाव के लिए मोर्चाबंदी और रणनीति...
Farmer Protest: शंभू बॉर्डर पर किसानों ने पीछे खींचे पैर, सरकार को बातचीत का प्रस्ताव... | Aaj Tak
Farmer Protest: शंभू बॉर्डर पर किसानों ने पीछे खींचे पैर, सरकार को बातचीत का प्रस्ताव... | Aaj Tak
श्री जय भवानी माता बहुउद्देशीय सामाजिक संस्थेच्या चौथ्या नेत्रदात्या टिळक वार्ड रहिवासी स्व.श्रीमती राधिकाबाई मधुकरराव ठाकरे
"मरावे परी नेत्ररुपी उरावे" या उक्तीप्रमाणे टिळक वार्ड हिंगणघाट येथील रहिवासी असलेल्या...