કાલોલ તાલુકાના વાજબી ભાવના ૬૮ દુકાનદારો પૈકી ૩૭ દુકાનદારો ને જાન્યુઆરી માસ પુરો થવા આવ્યો ત્યા સુધી પુરવઠા વિભાગ દ્વારા જથ્થો હજુ સુધી મળેલ નથી જેને પરિણામે કાલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર વાય જે પુવાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મામલતદારે દુકાનદારો ની રજુઆત જીલ્લા પુરવઠા વિભાગ મા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે દુકાનદારોની રજુઆત છે કે જે ૩૧ દૂકાનો ને જથ્થો મળ્યો છે તે પણ અપૂરતો મળેલ છે બાકીના ૩૭ દુકાનદારોને હજુ સુધી અનાજ નો જથ્થો નહી મળવાથી વિતરણ થઈ શકેલ નથી ગ્રાહકો દરરોજ દુકાનો ના ધક્કા ખાઈ પરત ફરી રહેલા જોવા મળે છે કાલોલ પુરવઠા વિભાગ ના ગોડાઉન ખાતે મેનેજર નો ચાર્જ હાલ નાયબ પુરવઠા મામલતદાર પાસે છે અને હાલમા નવા અધિકારી ને ચાર્જ આપેલ છે પરંતુ તેઓએ ચાર્જ લીધો નથી વધુમાં ગોડાઉન ના કોન્ટ્રાકટર પાસે પુરતા સાધનો નહી હોવાથી પણ સમયસર જથ્થો દૂકાનો સુઘી પહોચાડી શકાયો નથી તેવુ દુકાનદારો નુ કથન છે ત્યારે દુકાનદારો જીલ્લા પુરવઠા અધિકારી અને જીલ્લા પુરવઠા મામલતદાર ને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવા માટે જનાર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે કાલોલ તાલુકાના વાજબી ભાવના સરકારી દુકાનદારો ને માસ પુર્ણ થતા અગાઉ જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश में जातिगत जनगणना की क्यों हो रही मांग, क्या है सरकार का रुख? पढ़ें इनसाइड स्टोरी
नई दिल्ली, देश की राजनीति में इस समय जातिगत जनगणना (Caste Census) का मुद्दा...
'मल्लिकार्जुन खरगे और उनके परिवार की हत्या की योजना बना रही बीजेपी', रणदीप सिंह सुरजेवाला का आरोप
कांग्रेस नेता रणदीप सिंह सुरजेवाला ने भाजपा पर गंभीर आरोप लगाए हैं। सुरजेवाला ने एक प्रेस...
દાહોદમાં ગ્રેજુએશન સેરેમનીનું આયોજન.
દાહોદમાં ગ્રેજુએશન સેરેમનીનું આયોજન.
লেতেকুজান চাহ বাগিচাত কৰম উৎসৱ পালন। নিশা ঢোল মাদল বজাই উদযাপন কৰে কৰম উৎসৱ।
লেতেকুজান চাহ বাগিচাত কৰম উৎসৱ পালন। নিশা ঢোল মাদল বজাই উদযাপন কৰে কৰম উৎসৱ।
ইয়া উৎসৱৰ বতৰ।...
Rajasthan Politics: राजस्थान में चुनाव पर बोले Ashok Gehlot, कहा- दोबारा हमारी सरकार बनेगी | Aaj Tak
Rajasthan Politics: राजस्थान में चुनाव पर बोले Ashok Gehlot, कहा- दोबारा हमारी सरकार बनेगी | Aaj Tak