કાલોલ તાલુકાના વાજબી ભાવના ૬૮ દુકાનદારો પૈકી ૩૭ દુકાનદારો ને જાન્યુઆરી માસ પુરો થવા આવ્યો ત્યા સુધી પુરવઠા વિભાગ દ્વારા જથ્થો હજુ સુધી મળેલ નથી જેને પરિણામે કાલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર વાય જે પુવાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મામલતદારે દુકાનદારો ની રજુઆત જીલ્લા પુરવઠા વિભાગ મા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે દુકાનદારોની રજુઆત છે કે જે ૩૧ દૂકાનો ને જથ્થો મળ્યો છે તે પણ અપૂરતો મળેલ છે બાકીના ૩૭ દુકાનદારોને હજુ સુધી અનાજ નો જથ્થો નહી મળવાથી વિતરણ થઈ શકેલ નથી ગ્રાહકો દરરોજ દુકાનો ના ધક્કા ખાઈ પરત ફરી રહેલા જોવા મળે છે કાલોલ પુરવઠા વિભાગ ના ગોડાઉન ખાતે મેનેજર નો ચાર્જ હાલ નાયબ પુરવઠા મામલતદાર પાસે છે અને હાલમા નવા અધિકારી ને ચાર્જ આપેલ છે પરંતુ તેઓએ ચાર્જ લીધો નથી વધુમાં ગોડાઉન ના કોન્ટ્રાકટર પાસે પુરતા સાધનો નહી હોવાથી પણ સમયસર જથ્થો દૂકાનો સુઘી પહોચાડી શકાયો નથી તેવુ દુકાનદારો નુ કથન છે ત્યારે દુકાનદારો જીલ્લા પુરવઠા અધિકારી અને જીલ્લા પુરવઠા મામલતદાર ને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવા માટે જનાર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે કાલોલ તાલુકાના વાજબી ભાવના સરકારી દુકાનદારો ને માસ પુર્ણ થતા અગાઉ જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
13 से 22 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में चक्रवात, फिर होगी देश में भारी बारिश।।
13 से 22 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में चक्रवात, फिर होगी देश में भारी बारिश।।
पगार बिलातील अपहार प्रकरणी वहाळ प्राथमिक आरोग्य केंद्रातील क्लर्क निलंबित
रत्नागिरी : पगार बिलातील अपहार प्रकरणी वहाळ प्राथमिक आरोग्य केंद्रातील क्लर्कवर निलंबनाची कारवाई...
MWC 2024: Samsung Galaxy Ring मोबाइल वर्ल्ड कांग्रेस में होगी पेश, अनोखी खूबियां बनाएंगी खास
Samsung ने घोषणा करते हुए कहा कि गैलेक्सी रिंग को MWC 2024 में पहली बार शोकेस किया जाएगा। हालांकि...
जिल्हाधिकारी कार्यालयावर शेतकऱ्यांच्या जन आक्रोश मोर्चा सहभागी व्हा,राष्ट्रवादीचे इंगोले पाटील
जिल्हाधिकारी कार्यालयावर शेतकऱ्यांच्या जन आक्रोश मोर्चा सहभागी व्हा,राष्ट्रवादीचे इंगोले पाटील