કાલોલ તાલુકાના વાજબી ભાવના ૬૮ દુકાનદારો પૈકી ૩૭ દુકાનદારો ને જાન્યુઆરી માસ પુરો થવા આવ્યો ત્યા સુધી પુરવઠા વિભાગ દ્વારા જથ્થો હજુ સુધી મળેલ નથી જેને પરિણામે કાલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર વાય જે પુવાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મામલતદારે દુકાનદારો ની રજુઆત જીલ્લા પુરવઠા વિભાગ મા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે દુકાનદારોની રજુઆત છે કે જે ૩૧ દૂકાનો ને જથ્થો મળ્યો છે તે પણ અપૂરતો મળેલ છે બાકીના ૩૭ દુકાનદારોને હજુ સુધી અનાજ નો જથ્થો નહી મળવાથી વિતરણ થઈ શકેલ નથી ગ્રાહકો દરરોજ દુકાનો ના ધક્કા ખાઈ પરત ફરી રહેલા જોવા મળે છે કાલોલ પુરવઠા વિભાગ ના ગોડાઉન ખાતે મેનેજર નો ચાર્જ હાલ નાયબ પુરવઠા મામલતદાર પાસે છે અને હાલમા નવા અધિકારી ને ચાર્જ આપેલ છે પરંતુ તેઓએ ચાર્જ લીધો નથી વધુમાં ગોડાઉન ના કોન્ટ્રાકટર પાસે પુરતા સાધનો નહી હોવાથી પણ સમયસર જથ્થો દૂકાનો સુઘી પહોચાડી શકાયો નથી તેવુ દુકાનદારો નુ કથન છે ત્યારે દુકાનદારો જીલ્લા પુરવઠા અધિકારી અને જીલ્લા પુરવઠા મામલતદાર ને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવા માટે જનાર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે કાલોલ તાલુકાના વાજબી ભાવના સરકારી દુકાનદારો ને માસ પુર્ણ થતા અગાઉ જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गरजू व होतकरू विद्यार्थ्यांना आहोपा तर्फे शैक्षणिक साहित्याची वितरण
उदगीर येथील लालबहादूर शास्त्री महाविद्यालयात गरजू व होतकरू विद्यार्थ्यांसाठी सुरू करण्यात आलेल्या...
India reports 2,109 new Covid cases; active infections dip to 21,406
India has recorded 2,109 fresh COVID-19 infections, while the number of active cases have come...
বিদ্যাঞ্জলী আঁচনি আৰু বিদ্যালয় বন্ধ কৰাকলৈ মন্ত্ৰী যোগেন মহনৰ তাৎপৰ্যপূৰ্ণ মন্তব্য
বিদ্যাঞ্জলী আঁচনি আৰু বিদ্যালয় বন্ধ কৰাকলৈ মন্ত্ৰী যোগেন মহনৰ তাৎপৰ্যপূৰ্ণ মন্তব্য। বিদ্যাঞ্জলী...
मध्य प्रदेश की राजधानी भोपाल में होने वाले एक कार्यक्रम इन दिनों चर्चा का विषय बना हुआ है
राजधानी में 18 सितंबर को एक शादी होने जा रही है. इस शादी में तमाम वो रस्म अदा की जाएगी, जो एक...
રાધનપુર : શિયાળુ મૌસમ વચ્ચે વરસાદી મહોલ | SatyaNirbhay News Channel
રાધનપુર : શિયાળુ મૌસમ વચ્ચે વરસાદી મહોલ | SatyaNirbhay News Channel