સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામમાં અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.

   જેમાં ગામના તમામ વડીલો, માતાઓ, બહેનો, તેમજ બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

   આ ભવ્ય શોભાયાત્રામાં તેમજ રામ જન્મભૂમિ મહોત્સવ અંતર્ગત વિશિષ્ટ લોકોએ આ કાર્યમાં ફાળો આપવામાં આવેલ હતો

     શોભાયાત્રા બાદ બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું 

 પરંતુ નવાઈની વાત તો એ એક મંદ બુદ્ધિના બાળકે પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફાળો આપી ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી...

રિપોર્ટ દિલીપ વાઘેલા