કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ સી બી બરંડા પોલીસ સ્ટાફ સાથે રવિવાર ના રોજ પેટ્રોલિંગ મા હતા ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળેલ કે દેલોલ ગામના લિસ્ટેડ પ્રોહી બુટલેગર જીજ્ઞેશકુમાર ઉફેઁ પાઈલોટ મંગળભાઈ રાઠોડ પોતાના કબજા ભોગવટા ના દિવેલા ના ખેતર માં ભારતીય બનાવટનો વીદેશી દારૂ નો જથ્થો ઉતારેલ છે જે બાતમી આધારે પોલીસે દિવેલા ના ખેતરમા રેડ કરતા ખેતર મા બાતમી વાળો ઈસમ મળી આવેલ નહીં પોલીસે પંચો રૂબરૂ તપાસ કરતા ખાખી કલરના પુઠા ની પેટીઓ મળી આવેલ જે પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા ૪૬ પેટીઓ માથી ૪૮ નંગ મુજબ કુલ ૨૨૦૮ દારૂના પ્લાસ્ટીક ક્વાટર મળી આવેલ જેની કીમત રૂ ૨,૨૦,૮૦૦/ ગણી માઉન્ટ ૬૦૦૦ બીયર ની કુલ ૬ પેટીઓ જેમા એક પેટીના ૨૪ મુજબ કુલ ૧૪૪ બીયર ના ટીન જેની કિંમત રૂ ૧૭,૨૮૦/ કુલ મળીને રૂ ૨,૩૮,૦૮૦/ નો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો અને વધુ તપાસ કરતા ખેતર મા બનાવેલ ઓરડી માથી એમજીવીસીએલ નુ મીટર અને એક લાઈટ બીલ મળી આવેલ જે લાઈટ બીલ ભીખીબેન મંગળભાઈ રાઠોડ રે દેલોલ તા કાલોલ નુ મળી આવેલ કાલોલ પોલીસે પ્રતિબંધીત વિસ્તાર માં પોતાના કબજા હેઠળના દિવેલા ના ખેતરમા પાસ પરમીટ વગર વિદેશી દારૂ, બીયર નો જથ્થો ગેરકાયદેસર રીતે રાખવા બદલ જીજ્ઞેશકુમાર ઉફેઁ પાઈલોટ મંગળભાઈ રાઠોડ સામે ગુજરાત પ્રોહી સુધારા અધિનિયમ ૨૦૧૬ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ કાલોલ પીએસઆઇ દ્વારા શરૂ કરી બુટલેગર ને ઝડપી પાડવાની કવાયતો હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગર : 22 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; જુઓ Video
મહેસાણા : વિસનગર તાલુકાના પુદગામની સીમમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં 9 ગુનામાં પકડાયેલા વિદેશી દારૂ...
પેટલાદઃ કોંગ્રેસને ચોથા ઝાટકાની શક્યતા, વધુ એક દિગ્ગજ રાજીનામું આપી કરશે કેસરિયા
પેટલાદઃ કોંગ્રેસને ચોથા ઝાટકાની શક્યતા, વધુ એક દિગ્ગજ રાજીનામું આપી કરશે કેસરિયા
Gujarat Election 2022: कांग्रेस को लेकर क्या है ओवैसी की नई भविष्यवाणी?
Gujarat Election 2022: गुजरात विधानसभा चुनाव 2022 में सत्तारूढ़ बीजेपी, कांग्रेस और आम आदमी...
ભૈ દરવાજા વિસ્તારથી મુસ્લિમ સમાજ દ્વારા 40માં ના તાજીયાનું જુલુસ નીકાળવામાં આવ્યું
ભૈ દરવાજા વિસ્તારથી મુસ્લિમ સમાજ દ્વારા 40માં ના તાજીયાનું જુલુસ નીકાળવામાં આવ્યું