આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সাংগঠনিক ভেটি সুদৃঢ় কৰাৰ লক্ষ্যৰে বুথ সৱলীকৰণৰ গুৰুত্ব অপৰিসীম। বুথ শক্তিশালী মানেই সাংগঠনিক ভেটি সুদৃঢ় হোৱা।
আজি ভাৰতীয় জনতা পাৰ্টি ধেমাজি গ্ৰাম্য মণ্ডলৰ অন্তগত উত্তৰ ধেমাজি নং ৩ শক্তিকেন্দ্ৰৰ ১০৬ আৰু ১০৭...
માહી ગ્રુપ દ્વારા નવરાત્રીના પાંચમા નોરતે અબોલજીવો માટે સેવાકીય કાર્યો યોજાયા
માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવા કાર્યો દ્વારા થતી હોય છે ત્યારે...
युवक के टॉर्चर से परेशान छात्रा ने किया सुसाइड:बिजनेसमैन पिता और भाई को मारने की दी थी धमकी
जयपुर में 12वीं क्लास की छात्रा ने सुसाइड कर लिया। छात्रा घर में फंदे से लटकी मिली। परिजन के...
शिरपूर (जैन) येथे चातुर्मासासाठी येणाऱ्या भाविकांची गैरसोय टाळा.....
जिल्हाधिकारी षण्मुगराजन
जैन धर्मियांचे मुनीराज आचार्य विद्यासागरजी महाराज यांचा शिरपूर (जैन) येथे चातुर्मास सध्या सुरु...