આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी ने एनडीए सरकार के लिए कर दी भविष्यवाणी,2029 तक नहीं चलेगी सरकार
कांग्रेस नेता और रायबरेली से सांसद राहुल गांधी ने प्रधानमंत्री नरेंद्र मोदी के सरकार को लेकर बड़ी...
Skoda Vision 7S: શાનદાર ડિઝાઇન અને ફિચર્સ સાથે ફૂલ ચાર્જ પર 600 કિમી દોડશે આ ઈલેક્ટ્રિક 7 સીટર એસયુવી
યુરોપિયન કાર કંપની સ્કોડા ઓટોએ નવી ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર Vision 7Sનું અનાવરણ કર્યું છે. નવી...
মণিপুৰৰ জনজাতীয় লোকসকলে পৃথকে পৃথকে উদযাপন কৰে স্বাধীনতা দিৱস মাৰ্চ পাষ্ট, ৰাষ্ট্ৰীয় সংগীতেৰে
ইম্ফলত ১৫ আগষ্ট মঙলবাৰে চুৰাচান্দপুৰত অনুষ্ঠিত এক মেগা অনুষ্ঠানত চিন, কুকি, জোমি, মিজো আৰু হমাৰ...
মৰাণত ড° অনিল শইকীয়াৰ দ্বাৰা সম্পাদিত ইলা বৰগোহাঁই ৰচনাৱলী উন্মোচন কৰিলে য়েছে দৰজে ঠংচি য়ে
মৰাণত ড° অনিল শইকীয়াৰ দ্বাৰা সম্পাদিত ইলা বৰগোহাঁই ৰচনাৱলী উন্মোচন কৰিলে য়েছে দৰজে ঠংচি য়ে...