આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুণাচল ফুৰিবলৈ গৈ কৰুণ মৃত্যুক সাৱটিলে অসমৰ চাৰিজন যুৱকে
চুবুৰীয়া ৰাজ্য অৰুণাচল প্ৰদেশত সংঘটিত এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত অসমৰ চাৰিজন যুৱকে কৰুণ মৃত্যুক সাৱটি...
LIC Share 9% Rally Reason: क्यों देखने को मिली इस Stock में 9% की रैली, क्या आगे और तेजी संभव? |
LIC Share 9% Rally Reason: क्यों देखने को मिली इस Stock में 9% की रैली, क्या आगे और तेजी संभव? |
ठाकरेंचा बचाव अजितदादांनी का केला? Ajit Pawar On Udhav Thackeray | Shivsena | Maharashtra News
ठाकरेंचा बचाव अजितदादांनी का केला? Ajit Pawar On Udhav Thackeray | Shivsena | Maharashtra News
બચત આપની ગેરંટી ભારત સરકારશ્રીની
બચત આપની, ગેરંટી ભારત સરકારની
➡️ આજની બચત કાલનું ઉજ્જવળ ભવિષ્ય...
આપણાં દેશમાં...