આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lakshyavedh : ગુજરાતની રાજનીતિમાં હિંસા શું કામ ? | Gstv News
Lakshyavedh : ગુજરાતની રાજનીતિમાં હિંસા શું કામ ? | Gstv News
Nitin Gadkari: नितिन गडकरी को जान से मारने की धमकी, 10 मिनट के अंदर दो बार आया कॉल
केंद्रीय मंत्री नितिन गडकरी को लेकर एक बड़ी खबर सामने आ रही है। बताया जा रहा है कि किसी अज्ञात...
Bihar Politics: Tejashwi Yadav के दुबई दौरे पर BJP ने उठाए सवाल, कहा- जनता के बीच 5 दिन रहते हैं
Bihar Politics: Tejashwi Yadav के दुबई दौरे पर BJP ने उठाए सवाल, कहा- जनता के बीच 5 दिन रहते हैं
चलती एक्टिवा में अचानक निकल सांप,मौके पर पहुंची रेस्क्यू,किया रेस्क्यू
शहर के शिवपुरा रोड़ पर एक एक्टिवा चालक उस समय दहशत में आ गया जब चलती गाड़ी में साँप ने मुँह दिखाया...
গীত আৰু কবিতাৰ সংকলন "বিৱৰ্তন" উন্মোচন
যোৱা ৩০ অক্টোবৰত অৱসৰী শিক্ষক, সাহিত্যনুৰাগী চন্দ্ৰ কান্ত শৰ্মাৰ গীত আৰু কবিতাৰ সংকলন...