આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ठेकेदाराकडून कोट्यवधी रुपयांचा अवैध गौण खनिज उपसा
औरंगाबाद : शासकीय कामासाठी ठेकेदाराकडून माळेगाव - पिंप्री धरणाच्या पात्रातून कोट्यवधी रुपयांच्या...
બનાસકાંઠા | વાવ | દલિત સંગઠન દ્વારા વિવિધ માંગણીઓ ને લઈને આવેદનપત્ર પાઠવાયું...!
બનાસકાંઠા | વાવ | દલિત સંગઠન દ્વારા વિવિધ માંગણીઓ ને લઈને આવેદનપત્ર પાઠવાયું...!
Circle To Search For iPhone: एपल का यूजर्स को तोहफा, आईफोन में इस्तेमाल कर पाएंगे सर्च टू सर्कल
Google ने इस साल की शुरुआत में Circle to Search फीचर को लॉन्च किया था। इस फीचर को एंड्रॉइड यूजर्स...
कालीचरण इंटर कॉलेज में 'अंतरराष्ट्रीय बाजरा वर्ष 2023' पर आयोजित हुआ कार्यक्रम
लखनऊ। कालीचरण इंटर कॉलेज चौक लखनऊ में सोमवार को एन.सी.सी. कैडेट बटालियन यू.पी.63 के मध्य...
#Bhavnagar | ગારીયાધાર તાલુકામા વરસાદ પડતા રોગચાળો વકર્યો | Divyang News
#Bhavnagar | ગારીયાધાર તાલુકામા વરસાદ પડતા રોગચાળો વકર્યો | Divyang News