આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Vinesh Phogat के मेडल मामले की सुनवाई शाम तक टाली गई | Paris Olympic | Aaj Tak
Breaking News: Vinesh Phogat के मेडल मामले की सुनवाई शाम तक टाली गई | Paris Olympic | Aaj Tak
ભાવનગર: યુનિ.માં લેવાઈ પરીક્ષામાં ચોરી CCTVમાં કેદ, પરીક્ષા રદ કરવા અરજી
ભાવનગર: યુનિ.માં લેવાઈ પરીક્ષામાં ચોરી CCTVમાં કેદ, પરીક્ષા રદ કરવા અરજી
मुख्यमंत्री श्री योगी आदित्यनाथ का अधिकारियों को सख्त निर्देश दिए
उत्तर प्रदेश लखनऊ में,मुख्यमंत्री श्री योगीआदित्यनाथ का अधिकारियों को सख्त निर्देश दिए।मालूम होकि...
રાજુલાના રામપરા 2 ગામમાં સિંહનો આંતક
રાજુલાના રામપરા 2 ગામમાં સિંહનો આંતક.......
શ્વાનો કરતા સિંહોની રંજાડથી રામપરા 2 ના સરપંચે...
मुख्तार अब्बास नकवी का राहुल गांधी पर तंज, बोले- PM Modi आपकी तरह वंशवाद से नेता नहीं बने
Naqvi attacked Rahul Gandhi भाजपा के वरिष्ठ नेता और पूर्व केंद्रीय कैबिनेट मंत्री मुख्तार...