આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Noida में कुत्ते को लेकर फिर बवाल, लिफ्ट में रिटायर्ड IAS ने महिला को जड़ा थप्पड़
Noida में कुत्ते को लेकर फिर बवाल, लिफ्ट में रिटायर्ड IAS ने महिला को जड़ा थप्पड़
खेरडा वाडी येथे कोसळली विज१जण ठार ,तिघे जण गंभीर जखमी.
खेरडा वाडी येथे कोसळली विज१जणाचा मृत्यु,तिघे जण गंभीर जखमी
Vivo V30e 5G जल्द होगा इंडिया में लॉन्च, बड़ी बैटरी के साथ मिलेगा Sony IMX882 सेंसर
Vivo का नया स्मार्टफोन इस महीने के लास्ट में या मई की शुरुआत में भारतीय ग्राहकों के लिए लॉन्च...