વિકસિત ભારત @2047 અને મિલેટ અવેરનેસ ની થીમ પર આધારિત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ની સાત દિવસની શિબિર ધોળાકુવા પ્રાથમિક શાળા ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકીની અધ્યક્ષતામાં શાળા ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત કામિનીબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, આગામી સમય એ યુવાનોનો છે ત્યારે ચારિત્ર્યવાન વિદ્યાર્થી શ્રેષ્ઠ ભારતનું સર્જન કરી શકે છે, વધુમાં તેઓએ આપણી પરંપરા અનુસાર જાડા ધાન્ય કે જે મિલેટ તરીકે ઓળખાય છે જે અંગે વિદ્યાર્થીઓએ ગામના લોકોને જાગૃત કરી મિલેટનું ઉત્પાદન થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે તારીખ 22 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ વિદ્યાર્થીઓને શાનદાર ઉજવણી કરી ઘરે રોશની કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી એ ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ લીડર કુ. નીશિ શાહ તથા આભારી વિધિ કુ. માનસી ખરાદીએ કરી હતી આ કેમ્પમાં એનએસએસના 50 વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રીમતી પુષ્પાબેન પટેલ તથા સ્ટાફે સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP: फतेहपुर में बेकाबू कार चालक ने 4 को कुचला, पति-पत्नी समेत 3 की मौत
उत्तर प्रदेश के फतेहपुर जिले से दिल दहलाने वाली खबर सामने आई है. यहां एक बेकाबू कार चालक ने बाइक...
শিশু অনুষ্ঠান অকনিৰ কবিতা ঘৰ সংগীত কাননৰ পৰীক্ষা ফলাফল এশ শতাংশ।ভাৰত নাট্যম,শাস্ত্ৰীয় সংগীত আৰু তবলা পৰীক্ষা ত অবতীৰ্ণ ৩১গৰাকীয়ে উওীৰ্ন।
বৰ্ষ ১৯৯৪চনত শিশুৰ সৰ্বাংগীন বিকাশ সাধনৰ বাবে স্থাপিত ব্যক্তিক্ৰম ধৰ্মী শিশু অনুষ্ঠান অকনিৰ কবিতা...
স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্তই লখৰা কেন্দ্ৰীয় কাৰাগাৰত মুকলি কৰিলে ART চেন্টাৰ
স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্তই লখৰা কেন্দ্ৰীয় কাৰাগাৰত মুকলি কৰিলে ART চেন্টাৰ
তামুলপুৰৰ নাগ্ৰিজুলিৰ জয়পুৰত একল অভিযানৰ উদ্যোগত হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচী।
দেশ তথা ৰাজ্যত আজাদি কা অমৃত মহোৎসৱ পালন কৰি থকাৰ সমান্তৰালভাৱে তামুলপুৰতো হৰ ঘৰ তিৰংগা...
ગરબાડા તાલુકાના ભે ગામના લોકો દ્વારા તંત્ર ને રોડ અંગે વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નિદ્રાધીન : ગામના લોકોએ લોકફાળો ભેગો કરી જાતે રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધર્યું.
ગરબાડા તાલુકાના ભે ગામના લોકો દ્વારા તંત્ર ને રોડ અંગે વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નિદ્રાધીન....