કાલોલ તાલુકાના અડાદરા ખાતે આદિજાતિ છાત્રાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કાલોલ તાલુકા દ્વારા યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી, તેમાં કાલોલ તાલુકા યુવા બોર્ડ ના સંયોજક તેજસસિંહ પરમાર,મૂકેશભાઈ સોલંકી ,જીગરભાઈ સોની દ્વારા આયોજન કર્યું હતું અને માર્ગદર્શન પૂરું પાડીને સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રસ્સા ખેંચ,સંગીત ખુરશી,ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવી હતી. અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને બુક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા બોર્ડના સભ્યો અને સ્કૂલ ના ટ્રસ્ટી, રમેશભાઈ નાથાભાઈ અને પંચાયત સદસ્ય રમેશભાઈ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand Election 2024: झारखंड में भाजपा पर बरसे राहुल गांधी, कहा- हम संविधान बचाने के लिए लड़ रहे
Jharkhand Election 2024: झारखंड में पहले चरण के चुनाव (Jharkhand Vidhan Sabha Chunav 2024)...
જુની પેન્સન યોજના લાગુ કરવા જામનગર કોર્ટના એપીપી એસો ની માંગણી
જુની પેન્સન યોજના લાગુ કરવા જામનગર કોર્ટના એપીપી એસો ની માંગણી
गुनौर के विकास में कोई कमी नहीं छोडूंगा: शिवराज सिंह चौहान
*गुनौर के विकास में कोई कमी नहीं छोडूंगा : शिवराज सिंह चौहान*
*युवाओं को पर्याप्त...
बाळासाहेबांची शिवसेना म्हणून लोकांनी शिंदेंना स्वीकारलं - मंत्री उदय सामंत | Uday Samant
बाळासाहेबांची शिवसेना म्हणून लोकांनी शिंदेंना स्वीकारलं - मंत्री उदय सामंत | Uday Samant
સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ કરાયું
સુરેન્દ્રનગર ખાતે શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો...