કાલોલના નિવાસી અને વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલના મઠ-મંદિર સંયોજક હરિકૃષ્ણભાઈ પટેલની અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા માટે પસંદગી થઈ છે. જે અયોધ્યામાં તા-12/01/2024 થી તા-25/01/2024 સુધી સેવા આપશે. તા-12/01/2024 શુક્રવારના રોજ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરતા પહેલા શ્રી રામજી મંદિર કાલોલ ખાતે શ્રી રામની પૂજા આરતી કરી પ્રસ્થાન કર્યું. કાલોલના સ્વયંસેવકોએ પણ શુભેચ્છાઓ પાઠવીને તેમને ભાવભીની રીતે પ્રસ્થાન કરાવ્યું. પંચમહાલ વિભાગ( પંચમહાલ, દાહોદ, મહીસાગર) માંથી એક માત્ર સ્વયંસેવક તરીકે સેવા માટે પસંદગી થતા આપણા વિસ્તાર માટે ખૂબ આનંદનો વિષય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ શ્રીના સુપુત્ર ના પ્રથમ જન્મ દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી
વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ શ્રીના સુપુત્ર ના પ્રથમ જન્મ દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી
તારાપુર નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ધાટન હાઇકોર્ટ જસ્ટીસશ્રીના હસ્તે કરવામાં આવ્યું
તારાપુર નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ધાટન હાઇકોર્ટ જસ્ટીસશ્રીના હસ્તે કરવામાં આવ્યું
વાઘોડિયા 136 વિધાનસભા ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી સત્યજીત ગાયકવાડે પોતા નું ઉમેદવારી નું
વાઘોડિયા 136 વિધાનસભા ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી સત્યજીત ગાયકવાડે પોતા નું ઉમેદવારી નું