ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nitish Kumar Breaking News LIVE : नीतीश कुमार को बड़ा झटका!Opposition Meeting | Congress | AAP | BJP
Nitish Kumar Breaking News LIVE : नीतीश कुमार को बड़ा झटका!Opposition Meeting | Congress | AAP | BJP
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અશ્લીલતાનું વરવુ પ્રદર્શન કરતી પઠાણ ફિલ્મ રિલીઝ કરતી અટકાવવા મુખ્યમંત્રીને પત્ર
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અશ્લીલતાનું વરવુ પ્રદર્શન કરતી પઠાણ ફિલ્મ રિલીઝ કરતી અટકાવવા...
વડોદરા ગેસ લી. દ્વારા પાઈપ્ડ લાઈન ગેસમાં પ્રતિ યુનિટ રૂ. ૩નો વધારો
વડોદરા ગેસ લી. દ્વારા પાઈપ્ડ લાઈન ગેસમાં પ્રતિ યુનિટ રૂ. ૩નો વધારો
महागाईची झळ कमी होऊ दे!
अंबादास दानवे यांचे गणरायाला साकडे
विरोधी पक्षनेते अंबादास दानवे यांच्या निवासस्थानी विधिवत गणरायाची स्थापना;
काही लोकांना दुर्बुद्धी आल्याने उद्धव ठाकरे यांना मुख्यमंत्री खुर्चीवरून बाजूला व्हावं लागलं.- विरोधी पक्ष नेता दानवे
औरंगाबाद :- दि.३१(दीपक परेराव) राज्यात ओढवलेल्या पूरस्थितीमुळे बळीराजाला लवकर मदत मिळू दे,...