ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપએ 2022 નો સંકલ્પપત્ર જાહેર કર્યો
ભાજપનો સંકલ્પ પત્ર 2022 જાહેર
(1) 25000 કરોડના ખર્ચે કૃષિ સિંચાઇનું નેટવર્ક વધારાશે
(2)...
खांडी आंतरवाली येथे गजानंद बोहरा यांच्या हस्ते देवीची आरती व महात्मा गांधी जयंती साजरी
पैठण: तालुक्यातील खांडी आंतरवाली येथे आज दि 2ऑक्टोबर रोजी सकाळी आठ वाजता नवरात्र निमित्त सामाजिक...
Doctor Murder Case: आज हड़ताल पर रहेंगे डॉक्टर, इमरजेंसी सेवा भी ठप; IMA ने कहा- अस्पतालों की एयरपोर्ट जैसी हो सुरक्षा
नई दिल्ली। कोलकाता के मेडिकल कालेज में जूनियर रेजिडेंट डॉक्टर से दुष्कर्म व हत्या के विरोध...
Rahul Gandhi: अचानक मैकेनिक की दुकान पर पहुंचे राहुल गांधी, हाथ में पेचकस लेकर रिपेयर करने लगे बाइक;
नई दिल्ली, कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी ने मंगलवार को दिल्ली के करोलबाग में...