ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા માટે થોડી મિનિટો રોકાતા ઉપસ્થિત રામ ભકતોએ તેઓના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સેના અને પોલીસ ભરતી માટે ટ્રેનિંગ લઈ રહેલા ૨૫ યુવકો અને ૪ યુવતીઓ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બીલીમોરાના સહયોગથી બીલીમોરાથી દોટ લગાવી અયોધ્યાની સફર કરશે. ત્યારે આ દોડવીરો આ ટીમ ૨૪૫ કીમીનું અંતર કાપી પાંચમા દિવસે કાલોલ પહોંચી વિસામા માટે રોકાઈ હતી. દોડવીરો આ યાત્રા અંગે પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે આ દોડવીરો સાથે અન્ય ૧૦ સેવકો જોડાયા છે જે માર્ગમાં આ તમામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી સહાયરૂપ બનશે અને ૨૧ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनिता के छह टुकड़े करने वाले गुलामुद्दीन ने फिर किया ऐसा सनसनीखेज खुलासा
अनिता चौधरी हत्याकाण्ड की गुत्थी सुलझाने के मामले में पुलिस को एक पखवाड़े बाद भी सफलता मिलती नहीं...
ઠાસરા તાલુકા ના કોસમ ગામનો પીકઅપ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા મથકથી બળીયાદેવ ચોકડીથી ફેરકુવા, કોસમ, વાડદ, જરગાલ, વાંઘરોલીથી...
Rajkot: પુરપાટ ઝડપે આવતી એન્ડેવર કારને નડ્યો અકસ્માત | Gujarat First
Rajkot: પુરપાટ ઝડપે આવતી એન્ડેવર કારને નડ્યો અકસ્માત | Gujarat First
લાંબા ગામે દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.
લાંબા ગામે દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.
कर्नाटकमध्ये दसऱ्याच्या दिवशी अवतरले श्रीरामप्रभु हनुमान
कर्नाटक मध्ये साजरा करण्यात आलेला दसरा सण